________________
સુમતિની ચેતનરાયને દુર્મતિ તજવા વિનંતિ
૧૦૪૩ જિહાં દેવ-ગુરૂનું દર્શન કરવા કથા સુણે પાતિક હરવા
તિહાં મોહ આવે છે મન હરવા... , ૪ સહી કંથ તુમારો સમઝા કેઈ મર્મ વચન કરી પરસા
તિહાં દુર્મતિ કે નહિ દાવે.... ૫ જે સુમતિવાત ચિત્તમાં ધરણ્ય સુધા સમકિતને તેહિજ વરસે તે ભવસાયર હેલે તરસે છે તે મહાનદ પદવી મલસ્પેહે સુમતિજી, ૬
સુમતિની ચેતનરાયને દુર્મતિ તજવા વિનતિ [૨૫૪૬] કાકા મારે ઘેર આવ રે વહાલા પર ઘર રમીયે નહીં રઢીયાળા પર ઘર પેસે રે પ્રાણી તે તો દુગતિની લહે ખાણી. મારે ઘેર૦ ૧ દુર્મતિ દુર્ગતિ એ ખેતી કુમતી પાપણ છે પિટી મમતા એહની રે માતા માયા માસી જે જગખ્યાતા. ૨ મિથ્યાત ભાઈ રે માટે તે તે કપટ તણે છે કે કિઢી પુત્ર છે કે
બોજો માન મહાભડ જેધ , પાપ થાનક છે પરીયા તે સહુ દેવ તણ છે દરીયા એહથી અલગા રે રહીએ એહનો સંગ કદી નવિ કરીએ... , એ તે જડ છે રે જાતે તું તે ઉપયોગી અખીયાત દુરગતી મારગ એ દાખે નિચે નરગપ્રતે જઈ નાખે... , નિજઘરે આવે રે નાથ મીલસે કુટુંબત સહુ સાથ ધર્મ પિતા છે રે તારે માતા દયા તે દિલમાં ધારે... , સંતોષ માત્ર છે રે સુખી તે તમ વર હે કરી મતી દુઃખી વિવેક દહાલે છે પુત્ર સત્ય તે રાખે છે ઘર સત્ર , ૭ ધીરજ હની રે ધમાં
શાતા પુત્રી છે બહુ શરમી ક્ષમા માસી રે ખાસી સુબુદ્ધિસાર અછે ઘરે દાસી... , સમકિત મંત્રી એહ સાચો તેહના જતન કરી રંગ રાચે એ તુમ ઉપર રે રાણી સહી સહુ કુટુંબ મહા બડભાગી.... , મંત્રી વચને રે હાલ નિજ ગુણ પ્રજાને પ્રતિપાલે ડાહ્યા થઈને રે વહાલા
પરવર પેસીજે નહીં વહાલા.... ઇ ૧૦ પર ઘર મહીલા મેહ તે તે વીકલ થઈને વિગે લે છને લાગે રે લોકે
એહવે પેસીજે નહીં એ કે... શીખ અમારી રે માને પ્રીતમ પરગટ કહુ નવિ છાને આશ્રય મારગ એ છે સંવર વાડ કરી સહી છે , ૧૨