________________
સમકિતના ૬૭ બેલની સઝાય સિદ્ધ મુગતિવાસી કહા કરે ભગતિ આગમતણું ઉપાધ્યાય – સાધુની ચારિતધર્મ પાળ રેલી જે સમકિત ધારી હુઈ પદ વિનય વહે જિકે તીન શુદ્ધિ સમકિતતણું જિનમત સાર કરી રહે વચન શુદ્ધિસં વર્ણવે ઉપસર્ગ ન ચલે જેહની કરતાં ધર્મ જિનેશન મન-વચન કાયા કરી સમકિત દૂષણ સાંભળે રે દેશ સરવ સિદ્ધાંતની રે પ્રાણ ! ધર સમકિતશું રંગ અચરિજ દેખાવે વલી રે ઈચ્છા તેહના ધરમની રે ફલ સંદેહ કરું નહીં રે વાત મલિન મુનિ દેખીને રે ૫રશંસા કરવી નહીં રે અતિપરિચય તે નિત તજે રે એ દૂષણ સમકિત તણું રે હિવે ભૂષણ પાંચ પરગડા રે ચેઈવંદણ ગુરૂ વંદના રે પડિલેહણ પૂજા વળી રે એ સવિ કિરિયા સાચવે રે જિન શાસન શોભે જેહથી રે સંધ ચતુર્વિધની મુદા રે ધર્મથી ડગતા જે હુએ રે પ્રવચન ભગતિ હિય ઘરે રે એ પંચ ભષણ જાણી રે
ચેઇઇ પ્રતિમા જિન કરી રે આચારિય સેવા ભલેરી રે જશપ્રકારનો૦ ૨ તે ભગતિ કરે ભાવવંતા રે સંવમાંહિ આદરવંતા રે , ૩ તસ નામજપ નિસદીસે રે પ્રણમી જે તે જગીસો રે... , ૪ નિસુણે ભવિયણ ભલે ભાવે રે પહેલી શુદ્ધિ મનમાંહિ લાવે રે શ્રી સિદ્ધાંત રસાલો રે કાયા શુદ્ધિ વિસાલો રે જે સુખ દુખ ઉપજે અંગોરે દાખે તે કર્મને સંગરે જેહના પંચ પ્રકાર સંકા ન કરૂં લિંગ રે લહઈ મુગતિને સંગ રે.. પ્રાણ- ૧૫ અન્ય દરસણી કઈ મુઝમન કહી ન હોઈ રે... • ૧૬ ધરતાં શ્રી જિન ધર્મ વજે દાંછા ભમ રે.. ઇ ૧૭ મિથ્યાત્વની કઈ પરદરસણ જિહાં હાઈ રે.. ભાખ્યા શ્રી ભગવંત ધારે સમકિત વંત રે.. પડિક્રમણ પિોષહ સાર સામાયિક સુખકાર રે પ્રથમ ભૂષણ ઉદાર ધારે તેહ પ્રકાર રે... સેવાને જસ રંગ થિર રાખે તસ સંગ રે.. પાવે જિનવર આણ સૌભાગ્ય જપે વાણ રે ,, ૨૩