________________
સનકુમાર ચકવતિની સઝાય ચીણું દૂર અજાતશું રે છઠ્ઠ છઠ્ઠ પારણું મુનિ કરે રે એ આહાર કર્યા થકી રે અહિઆસઈ મુનિ ઈમ કરી રે છઠ્ઠ અઠ્ઠમ દશમાદિકે રે એહવા જે મુનિ જગ આછેરે કે ટાળે મુઝ રોગડા ? સનતકુમાર મુનિ મેટકા રે હરિ પ્રણમે મુનિ ગુણ સુણ રે સુધનહર્ષ પંડિત કહે રે
તક લહા આહાર વિચરે ઉગ્ર વિહાર રે... પ્રગટ થયા તે રાગ કર્મ ટળે ન વિણ ભાવ રે.. / ૪ દુર્બલ કીધું ગાત્ર તે પ્રણમું અહે રાત્ર રે... ઈમ નવિ વિંછે ચિત્ત સુરપતિગુણ બોલંત રે, હરખ્યા બહુલા દેવ ધર્મ સુર કરે સેવ રે.
[૨૩૯૦ ] અમરતણું વાણું સુણ રે નર વર સનતકુમાર સકલ અંગ વિલેતાંછ દીઠો અથિર સંસાર” જીવનજી! બોલ દીજઇજી એ સુહ કુણુ આચાર, જીવનજી! બોલ દીજઇ? રાજઋદ્ધિ છાંડિ કરી રે લીધે સંયમ ભાર એકાકી ઋષિ સંચરઈજી પૂઠિ થયું પરિવાર ચઉઠિ સહસ અંતેહરી રે બોલઈ બે કર જોડી ઇસીએ સોહાસણ રૂડીજી વિણ અવગુણ કાં છેડી... પટખંડ પૃથિવી તાહરી રે આજ હુઈ અનાથ ઈમ જાવા કિમ લાભ છે દીધે દક્ષિણ હાથ કરજેડી પાએ પડછે રે
નરવર સહસ બત્રીસ સહસ પચવીસ સુરવરાછ નમતાં પાય કરજોડિ. એક શિર છત્ર ધરઈ રે ચામર ઢાલઈ એક હયવર-વયવર–પાલખીજી આગતિ ધરઈ અને છ મસવાડા ચાલતાં રે
પુઠિ સહુ પરિવાર એકવાર નયણે નવજઈજી ધન્ય ઋષિ સનતકુમાર સાતસઈ રોગ અહીઆસીમ રે સંવત્સર સયા સાત લધિ લબ્ધી સોહામણીજી ત્રિભુવન માંહિ વિખ્યાત છે. ઈદ્ર પ્રશંસા પારખઈજી આવ્યા સુરવર દય કર જોડી પાએ પડઈજી અનુમતિ માગઈ સોય છે ૯