SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ પર સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ તસ અનુદય હેતું મેળવે - ઉદય અફલતા સાધે રે સલપણે તસ ખામણા એમ સંસાર ન વાધે રે...સાધુજી ૧૧ જે કરે તેર કષાયને અવિન ઉપજતો જાણે રે તે તે હેતુ ન મેળવે તેહિજ સમતા જાણે રે તેણે ત્રિભુવન સવિ છતી જેણે જીત્યા રાગ-દેણ રે ન થયે તેહ તેણે વસે તે ગુણયણને કેવું રે.. મન-વચ-કાયા દંડ જે અશુભના અનુબંધ જોડે રે તે ત્રણ દંડ ન આદરે તો ભવબંધન તેડે રે... બંધવ ધન તનું સુખ તણે વળી ભયવિગ્રહ છડે રે વળી અહંકૃતિ મમકારના ત્યાગથી સંયમ મંડે રે.. ઈણી પરે સંયમ ભેદ જે સત્તર તે અંગે આણે રે જ્ઞાન વિમલ ચઢતી કળા વધતી સમક્તિ ઠાણે રે... , ૭. [૧૯૯૪] દૂહા દ્રવ્ય સંયમી બહુવિધ થે સિદ્ધિ થઈ નવિ કય સાકર દૂઘ થકી વધે સન્નિપાત સમુદાય સત્ય હેય જે તેહમાં ત્રિકરણ શુદ્ધિ બનાયા સત્યવંત નિર્માયથી ભાવ સંયમ ઠહરાય. કાળ મુનિવર ધર્મ એ સાતમો ચિત્ત આ ગુણવંત સત્ય સહસ્ત્રકર ઉગતે દંભ તિમિરત અંત રે... મુનિજન સાંભળો ૧ આદર એ ગુણ સંતો રે તરે સહુથી આગળ ભાંજે એહથી અત્યંત રે ભવ ભય આમળા... સત્ય ચતુવિધ જિન કહે નહિ પરદર્શનમાંહિ અવિ સંવાદ તે યોગ જે નયમ ભંગ પ્રવાહી રે.. ઇ ૩ મોત્તર વ્રત ભેદ જે મૈચાદિક ગુણ જેહ જિવિધ જેમ અંગીકાર્યું નિવહેવું તેમ તેહ રે. કે ૪ અકુટિલતા ભાવે કરી મનવચ તનુ નિરમાય એ ચઉહિ સત્યે કરી આતમ ગુણ સ્થિર થાય રે.. , જેમ ભાખે તિમ આચરે શુદ્ધપણે નિર્લોભ ગુણરાગી નિયતાદિક નિજરૂપે થિર થોભ રે. આ સત્ય સત્યપણું વધે સર્વ સહજ સ્વભાવ પ્રકટે નિકટ ન આવહિ દુર્યાનાદિ વિભાવ રે. . ૭
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy