________________
મુનિની, મુનિગણની સજઝાય આ મહાગિરિ જરિ જયઉ અજજ સુહથીય સૂરિ એ સુઠ્ઠિય સુપડિબદ્ધ મુણિવરૂ તસુ નામિ દુરિત સવિ દૂરિ એવાઈસ. ૮૨ ઈંદ્ર દિન ગુરૂ ગાઈઈ
આરિજદિન સુવિચારૂ એ સીહગિરિ સીંહતણી પરિ
પાલિઉ સંયમ ભારૂ એ. , બાલપણુઈ જઈસર
વઈર કુમાર વદીત્ત એ દસ પૂરવધર ગુણ નિલક વિષય વિકાર જ છત એ છે પન્નવણા જિણિ ઉદ્ધરી ધન્ય તે આરિજલામ એ દેવગિણિવર પયજુચિ
અહનિસિ કરઉં અપ્રણામ એ ૮૫. વલીય અનેરા વંદિઈ
બાહુબલિ આદ્રકુમારૂ એ પ્રવચન વચને જે મિલઈ તે નમતાં ભવપારૂ એ છે ૮ કલસઃ ઈમ જેનવાણ જોઈ જાણું હિઈ આણું મઈ ભણ્યા ભવ તરણ તારણ દુકખ વારણ સાધુ ગુરુ મુખિ જે સુણ્યાં ઈમ અછઈ મુનિવર જેઅ હેસિ કાલિ અનંતા જે હુઆ છ ૮૮ તે સત્ત છંદઈ મનિ આણંદિ પાસચંદિ સંયુઆ
[૧૯૧૮] સેવે સદ્ગુરૂ ભવિજના નામે નવનિધ થાય રે પંચમહાવ્રત પાળતાં સમતાશું ચિત્ત લાય રે.. સેવો સદગુરૂ ભવિજના ૧ હિત ચિંત સવિ જીવશું ટૂકાય દોષવિચાર રે ત્રિવિધ ત્રિવિધ કરી સિરે મમતા મોત નિવાર રે , પૃથિવી અપ તે વાયુનું એનું સત્તજ નામો રે રૂય સર્વે ભૂત જાણીયે ભૂત રહે તિણ ઠામે રે , બિ તિ ચઉરિંદ્રિય પ્રાણુઆ ભાખ્યા સિરિ અરિહંતે રે સુર નર તિરિ વળી નારકી જીવ નામ કહે તે રે... , ટૂકાય હિંસા થકી ઘણું દ્વીતિયનાં છે પાપ રે અનંત અસંખ્યાત જાણીયે બેલે એ જિનવર આપે રે , દીજિયને હણવા થકી
ચઉરિયિ પણ વિશેષો રે સહસગુણું અધિવું સહી જિનવરે એ ઉપદેશો રે... છ ચઉરિંદ્રિયથી જાણજે
પૂરવ સંખ્યા સારી રે શત વળી પંચેન્દ્રિય થઈ ભાળ પર ઉપકારી રે.... પીતવર્ણ પૃથવી ભણી
પાણી રાતે હેય રે ધવલવણ વળી તેમને નીલો વાયરે-જેમ રે.. »