________________
૫૦૮
જબુધાયઈ પહઝરાદીપ કર્મ ભૂમિ ઈણમેં હી ધન સે દિન લેખે ગણું મન-વચ કર્મ કરી વિદીયે પંચ વિદેહે બિરાજતા એ આર્યક્ષેત્રે વસે તીન રતન નિત હિયે ધરે પંચ મહાવ્રત આદરે ભય ટાળીજે સાતહી દશવિધ ધર્મ સમાચરે આશાતના સદ્દગુરૂતણી દેષ વિવજિત ગોચરી અરસ-વિરસની એષણા અરસ-વિરસ જવિ કથા તુચ્છ લેહિ સુકા સહિ. મુન શ્રેત દુરબલ મહા મમતા નહીં મરછર નહીં નિરમલ જે બ્રહ્મા વ્રત ધરે સિંહ તણ પરે દુધ ખિમાણ ગુણે જે ઘણું નિરાગી પરિગ્રહ નહીં સાંત-દાંત મહામુનિ નિરાલંબ આકાશયું અપ્રતિબંધ વાયુપરે જેહ નિરંજન શંખ જુ જેહ રહીત હુઓ મલા શીત-ઉષ્ણુવર્ણ તણું વરૂણાદિ સંકટ પડ્યા એ સંસાર સમુદ્રમેં આપ તરે પર તારે
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ [૧૯૦૫]
અઢાઈ દીવ માંહિ, હે મુનિવર ! ' પનરે શ્રી જિનરાજ , (વન સે દિન લેખે ગણે)
જે એહવા ગુણવંત છે પામું સુખ અનંત છે , ૨ ભરફેરવી સો પંચ છે ધરે ધર્મ કે સંચ... દરિસણ-નાણ-ચારિત્ત શત્રુ-મિત્ર સમચિત્ત... આઠ હી મદ પરિહાર નવકલ્પિત વિહાર જે ટાળે તેત્રીસ છે તેહને નામું સીસ” છે . * અંત-પ્રાંત આહાર અંત-પ્રાંત મ સાર. લુખા જેહના માંસ કષી સંબલ હંસ.. ઇ છે. જીત્યા વિષય-કષાય છે કરે નિત્ય સજઝાય છે , વૃષભ જિમ સ(શીરવ છે તે સાધે અપરમતત્વ , નિરહંકારી જીવ છે સાચા સદગુરૂ તેહ. ભારંઠ જિમ અપ્રમત્ત લબ્ધિ ગુખે સંપત્ત છે કુંજર જિમ સૌંડીર , જો શારદકે નીર... 0 જે ઉપસર્ગ સહત , ધર્મ થકી ન ચલંત , જંગમ તીરથ જહાજ , સારે વંછિત કાજ એ છે