________________
માર્ગાનુસારીના ૩૫ ગુણુની સજ્ઝાયા
સદ્ગુરૂના માટા આધાર ગુરૂ તે જે પાળે નિજ ધમ જો ગુણ જાણે તે વ્રત કરે તે ગુણુ હુ' ભેાલુ. પાંત્રીસ ન્યાય થકી ઉપાયે વિત્ત કુલાચાર દેખીને કરે પાપ થકી ખીહે તે વળી અવગુણુ કેહના વિચરે ખુઠ્ઠું વાટ વચ્ચે નિવ રહે ધિર બહુ ભારણા તે ધર તળે માત-પિતાને માને મહુ માટે માર્ગે નવ અણુસરે વસ્ત્રાભરણુ વિત્ત જોઈ કરે ધમ સુણે નિત્ય ગુરૂ કને કાલે જિમણુ જિમે સુજાણુ ત્રણ વગ` સાથે સાચવે અતિથિ સાધુ અને વળી દીન ચિત્ત સ્થિર રાખે જિનમતે અદીઠ દેશ અકાલે. વળી પેાતાને આચારે રહે છમે જીમાવે તેહને સહી સવિશેષ જાણે ગુણ ગ્રહે લાવત યા મનિ ધરે પરઉપગાર કરવા મતિ ભલી જીપે તેહને જાણી ધર્મ એ પાંત્રીસ ગુણ જવું જેહ એ ગુણુથી ગૃહીધમ અણુત્તરે સયમથી ભવસાયર તરે સેનાપુર ચામાસ* રહી શ્રી જયવિજય પડિતથી વહીયા
સ. ૩૨
[ ૧૮૯૩ ]
જ્ઞાનદષ્ટિ તણા દાતાર શ્રાવક તે જાવું વ્રત મમ ... સદાચારસ્યું તા અણુસરે (સુ)મુણજ્યે સહુ મન ધરી જગીસ... ૨ ભલાચારયુ માંડે પ્રીત સગપણ નિજ ગાત્રે પરિહરે...
દેશાચાર ચાલે મન લી રાજદિના સહી પરિહરે...
૪૭
પાડાથી રૂડા સંગ્રહે ઉત્તમ શુરશી પ્રીતે ભરે... દુઃખ પામ્યા થાનક તજે સહુ ધરસ પદ જોઈ વ્યય કરે... આઠ પ્રકાર ખ઼ુદ્દે સચર અજીઅે ભાજત નિવ ાને... સાતા સુખ બેસી શુભ ઠાણુ કામ–અર્થને ધર્મ સાચવે... સેવ કરે મન સુધી અદિન પક્ષપાત કરે ગુણુ છતે... નવિ જાયે' તે નિજ અલકલી જ્ઞાની વૃદ્ધ સેવા ગહ હે... ઉડેડ વિચાર કરે મન લહી લોકપ્રિય થાયે તિમ રહે... સામવદને રક્ષા પિરહરે અંતરંગ ષટ વઈરી વળી... ""દ્રિપાંચદમે લહીમમ શ્રાવક શુદ્ધ કહીજે તે.... અનુક્રમે સંયમ આદરે શિવરામા વેગે તસ વ... સવત સત્તર એક તાલે સહી મેરૂવિજય શ્રાવક ગુણુ કહીયા...
ર
૪
७
८
૯
૧૦
ક
૧૩
૧૪
૧૫