________________ મહાવીર સ્વામીની સજઝાય સુરા દેવ વાણુરસી લડી પિલધ મન સુધી કીધે પુત્રને વાત કરીને દેખાવે એણીપેરે ઉપસર્ગ દીધો રે.... 13 સેળ રગ રે રૂપે દીધા તે હી નત નવિ ભાંજે દેવ કહે સુણ હે સમદષ્ટી એ કરણ તુઝ છાજે રે.. નગરી આલંબી ગુલાકહા મિથ્યાત્વી સુર આવે પુત્ર ઘાત કરી દેખાવે તેવી ખેદ ન પાવે રે.. અઢાર કોડ સોવન જવ લીધા તેહી શ્રત ન ભાંજે દેવ કહે ઘન 2 હે આવક તું શિવમારગ સાધે રે.. કરીય સામાયિક કુંડ કોલીયે કપિલપુર તે જાણ શુદ્ધ અને પ્રતિકા સુધી બારે વ્રત વખાણું રે. નામ મુદ્રિકા ને ઉતારી પરીક્ષા કારણુ લીધી નિશ્ચલ મન જાણી સુર હરખે તતખિણ પાછી દીધી રે શુપરિણામેં જે કાજ સમા સડાલ પુત્ર જાણ પલાસપુરી નારી અગ્નીમીતા તેહની નાર વખાણું રે.. કામ લંપટથી બહુ પરીષહ દીધે નારી તે રેવતી દાખું મહા શતક ઘર રાજગૃહીમાં આગમવયને ભાખું રે... કઠણ રેગ રે ઉપન્યો તતખિણ બહુ દુખ પામી સેઈ પહેલી નરકે ગઈ તે નારી કરમ ન છૂટે કોઈ રે.. નંદણી પિયા ને શાલણી ય દશમો નગરી સાવત્યી લહીયે પ્રતિજ્ઞા પાળી અતિ નિર્મથી પરત સંસારી કહીયે રે. એક જનમ લહી મુગતે જાણે એ દશે જિનછ ભાખે અનંત સુખ પામે નરનારી જે નિશ્ચલ શ્રત રાખે છે. સંવત સોળ નવાણું આ સુદ સાતમ સોમવાર વીર મુનિ તસ સેવક જપે લાહેર નગર મઝાર રે... , 24 હ મહાવીર સ્વામીની સઝાય[૧૮૮૨] શાસન નાયકે સબ ગુન લાયક વીતરાગ જિનરાયા રે દાયક પાયા સમ્મત્ત સુદંર તારા બિદુ ધરાયા રે. નાથ બિન નિવારી કૌન સુધાર 1 સાવ સરેથી હુએ ચંડોશી પનગ પરમ પદાઈ રે ડખ દી તબ પ્રભુ પ્રતિ બાયો-ડી સ્વર્ગ સુખદાઈ રે.. , , 2