________________
૮. પિતાને જમાઈ તરીકે ઓળખાવાને કારણે ઉદ્વિગ્ન શ્રીપાલને પ્રજાપાલ રાજા કુંવરનું કાકાએ પચાવી પાડેલું રાજ્ય પાછું મેળવવા સૈન્યાદિ બધી જ સહાયતા કરશે' એમ કહેવા છતાં સ્વભૂજાબળે જ મેળવવું છેએમ જણાવી સૌની રજા લઈ ફક્ત તલવારને સહારે જંગલમાં નીકળી
પડે છે એ તેની નીડરતા. -- ૯ પોતે નિઃસહાય હેવા છતાં સાધક તથા ધવલ શેઠ પ્રત્યે પરોપકારનો
વૃત્તિ પણ કેટલી હદની? આપણે તે કાંઈપણ ગુમાવવાનું ન લેવા છતાં ગુણીયલ અને પરોપકારી પ્રત્યે પણ સામાન્ય પરોપકારવૃત્તિ દાખવવી જ નથી. ધવલ શેઠની બૂરી દાનત અને ગુન્હા જાણવા છતાં દાય
છોડવું નહિ. ધવલ શેઠને સ્વકર્મોને બદલે કુદરતે જ મળી ગયે, ૧૦. અત્યાર સુધી મયણાએ જ બધી મુશ્કેલી વેઠી હોવા છતાં મયણા સૌ
સાથે કેવી નરમાશથી વર્તે છે તે જુએ. આજની સ્ત્રીઓ તે હું કહું તે જ થાય' એમ ખેંચતાણ કરવા જતાં ઘરકંકાશ શરૂ થઈ જાય છે
અને સૌનું સુખ છીનવાઈ જાય છે. * પુત્ર હેત તેથી સિંહરથ રાજા અને કમલમભા રાણી ઉદ્દિન હતા .........
પુત્રજન્મ આનદ થયે. * પિતા મૃત્યુ પામ્યા...
દુએ આવ્યું * શ્રીપાલને રાજ્યાભિષેક કર્યો..........
સુખ આવ્યું * જબલમાં નાસી છૂટવું પડયું...............
દુઃખ આવ્યું * શ્રીપાલને કોઢ રેગ લાગુ પડશે” * કોઢીયાને મયણ-શજકુંવરી મળી... .......
સુખ આવ્યું * સિદ્ધચક આરાધનાથી કે રંગ ગયે.... * માતા-પુત્ર-પુત્રવધુને મેળાપ થયે........... આ રીતે સુખ-દુઃખની ઘટમાળ સંસારમાં ચાલું જ રહે છે, પરંતુ
“સુખ સમયમાં છકી નવ જવું દુઃખમાં ન હિંમત હારવી
સુખ-દુખ સદા ટકતાં નથી એ નીતિ ઉર ઉતારવી.” આર્તધ્યાનથી બચવાને અને ધર્મધ્યાનમાં ટકી રહેવાને આદર્શ મયણ સૌને સમજાવે છે કે સુખ-દુખ બનેય આંપણું મે'માન છે.
સંપૂર્ણ સુખની મોસમ સ્વર્ગમાં છે. ઘેર દુખની મોસમ નરક ગતિમાં છે. મધ્યમ દુઃખની મોસમ તિર્યંચગતિમાં છે, સુખ-દુઃખની મિશ્ર મોસમ
૩
*
*
*
*
*
*