________________
૪૬૨
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ ૯. ધુંસર-સમિલ દષ્ટાંત [૧૯૫] ઢાળ-સમુદ્ર સયભરમણ જોયણઘણું અરધ રાજ પ્રમાણ પૂરવ પશ્ચિમ ધૂસર સમિલ નાખઈ સુર સપરાણ નરભાઇણુ પરલહતાં દુહેલી જાણઉ ચતુર સુજાણ આળસ મકર ધમિ ઉદ્યમ ઘરેઉ જિમપામઉ નિરવાણ...નર ભણી. ૧ ધૂસરછિદ્રઈ કેમસમિલ મિલિ દુર્લભ એ સંયોગ
તિમ રવિ પામઈ નરભવ છવડઉ બૂઝ પંડિત લેગ ૨ વાયવ સિરપુણ તે કિમહી મિલિં ભમતાં સમુદ્ર મઝાર પુણ ઇ માનવની ભવહિલઉ જોજો મનિ વિચાર... પામી નરભવ ચિંતામણિ સમઉ ધર્મક નિશદીસ શીખ ઈસી વે ભવિણ ભણી શ્રી વિનયદેવ સુરીશ. »
૧૦. પરમાણુઆ દષ્ટાંત [ ૧૮૫૧] હાળ રતનતણે એક થાંભલઉ ચૂરણ કર્યો દેવાઈ સક્ષમ જિમ પરમાણુ ભર્યા નળી તિણિ વિમાનવ૦ ૧ માનવની ભવ દેહિલ પામી આલિ મ હાર જિનવર આશા ઓળખી આપણુ! તારઉ. મેરૂતણી ચૂલા ચડી
હું કઈ ઉડાડી તેમજ કુણ પરમાણુ
મેલઈ ધણુ પાડઈ... તેતઉ મેલી નવિ સકઇ
અથવા દેવ મેલઈ પુણ નરભવથી જે ટલ્યઉ તે કહઉ કુણ ભલઈ... અથવા મોટી ઈક સભા તે દાધી કાલિ કુણ મેલઈ તે પુદગલઈ તેહવી તતકાઈ.. તિમ નરભવ છે દેહિલે કાંઈ આપ સંભાલ "તત્વત્રિણિ સુધ ઓળખી જિન આજ્ઞા પાલઉ.. જે જિનઆણ આરાધચ્ચે તે મુગતિ જાયે શ્રી વિનયદેવસૂરિ ઈમ ભર્ણિ વચ્ચે સુખ વાસઈ.. છે
[૧૮૫ર]. દશ દષ્ટાંત હિલો
માનવતણો અવતાર રે પંચ પ્રમાદને પરિહરી ભરીયે સુકૃત ભંડાર રે... દશ ૧ ભોજન પાશા ધાન આ રયણ સુપન વિયાર રે ચા ક૭૫ વલી ગુંસર તિમ પરમાણએ સાર રે.. , ૨