________________
સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ વેષ વદા રે નિદોમા મૂરખપ વેષરાખે રે ધર્મપતિને જિન ભણે ગૃહી હો રે સાધુ સમાન ક્રિયા કરે વ્યવહાર રે સાધુપણું કે' નવિ કહે ત્રુટક નવિ કહે સાધુપણું ગૃહીને પ્રવચનની સાખેં કરી
રાજ િસેલગ થયો સને શિષ્ય ગયા સવિ પરિહરી સા પંથગ કરે વૈયાવચ્ચ માસી ખામણ કરે
શિષ્ય વચને સેલગ વળી શત્રુ જે અણસણ ઉચ્ચરે... ૫. પ્રતિમામાંહે રે તીર્થકરના ગુણ નથી જિન પ્રતિમા રે સહીયે ધર્મ સારથી તેમ મુનિના પૂરગુણ નવિ પામી પ્રતિમા પરેરે વેષ દેખી શિર નાખીયે ગુટકઃ પ્રતિમા પેરે વેષ દેખી હૈયે હરખી વાંદવા
શ્રાવક સમકિત સ્થિરી કારણ (ગુણ સાધુ-મુનિગુણ) તિહાં ભાવવા સાધુ સેવ (મુનિષ) કરતો રાગ ધરતો કર્મની કરે નિર્જર
શ્રી ભદ્રબાહુ ગુરૂ પયંપે આવશ્યકમાં અક્ષરા.. ગુરૂપાખેરે દીક્ષા દીધી નવિ હુવે ગુરૂસેવા રે કરતાં શ્રત પૂર વહે મુનિ આગળ રે વીર પ્રકાશ મન રૂલી સુણી ગૌતમ રે સંબંધ અસુઓ કેવલી ગુટક: સંબંધ અસુચ્ચા કેવલીને વીર ભાખે એણી પરે
અણુ સાંભળ્યું જે કેવલ પાસે તેણે દેશના નવિ કરે શિષ્યને તે દીકખ ન દિયે કમલ ન રચે સુરવરા
વ્યવહારે તેને કાંઈ ન હવે ભગવતી માંહે અક્ષરા... મુક્તા હલ રે ગુણે કરી શોભા કહે સંયમ સ્થાનક રે સંખ્યાતીતા જિન કહે જ્ઞાને પૂરો રે આયારે પૂરો નહિ એવા મુનિને રે પંડિત કે નિંદે નહિં ત્રટઃ નિદે નહિ ઋષિ વેષ દેખી મુનિ વિના શાસન નથી
એકવીસ સહસ્ત્ર વર્ષ સીમા ચાલ્યા ધર્મ બકુશથી સિદ્ધાંતના એ ભાવ દેહિલા કેવલી વિણ નવિ (કુણુ) લહે શ્રી હંસ ભુવન સૂરિ લે વીતરાગ એણી પરે કહે..
a નિંદાની સઝાયો [૧૩૬૬] ૨ મ-મ કર છવડા રે નિંદા પારકી મત કરજે વિખવાદ અવગુણુ ઢાંકી રે ગુણ પ્રગટ કરે મૃગ મદ જીમ રે જવાદ.. મમ૦ ૧. ગુણ છે પુરા ૨ શ્રી અરિહંતના અવર ન દુજે રે કેય જગ સહુ ચાલે રે જિમ માદળ મટયું ગુણવંત વિરલે રે કેય. સ પૂંઠ ન સુઝે (દીસે) રે પ્રાણ આપણી કિમ સૂઝે પર પૂંઠ મરમ ને મેસે રે દેહને ન (બ) ખોલીએ લાખ લહે બાંધી મૂઠ 8