________________
૪૪o
સજ્ઝાયાદિ સંગ્રહ ભાગ-૩
૧૦/ર૧ પરમાણુ દાંત [ ૧૮૪૦ ]
જે માનવ ભવ પામીને સેવે વિષય પ્રમાદ છંડે ધ સુ કરૂ અવિરતિ તે ઉન્માદ... અમૃત ફલને છેડીને જાણે તે ખલ ખાય
સાહેબ ઉપરાંઠો કરી ભીતે રાંક મનાય...
ઢાળ-૨ આવશ્યક ચૂર્ણ” કહ્યો, અન્ય પ્રકારે એ લલો, સદ્દો શ્રી સદ્ગુરૂના વયણુથી એ
થંભ અનેકે સાહતી, શાલા મનડું મેહતી, જેહતી દ્રવ્યઅસંખ્ય નીપની એ... કાઈક સમયવશે કરી, ઝલણુઝીલ કલિત કરી, વિસ્તરી અણુક શ્રેણી પત્રને કરીએ..
ઈદ ચંદ નરપતિ મલી, તે પરમાણુક વિ મલી, વલી વલી તે શાલા ન કરી શકે એ...
४
દેવ પ્રભાવે કાઈ નર, યદ્યપે તેહ શાલા કરે (મવિષે પણ નવે અનુસરે), નરભવ હાર્યાં વિલ વલીએ...
શુદ્ધ ધર્મશાલા કહી, સદ્ગુણુ થંભે ગહગહી, તે દહી વિષયકષાય અગિન જલે એ... વિષયકષાય નિવારીયે, જિમ આતમને તારીયે', વિહારીયે” દુલ ભનરભવ પામીયા એ... નરભવ એમ વખાણીયે, દશ દૃષ્ટાંત જાણીયે, આણીયે. સદ્ઉણુા સાચી સદા એ... પહિયાં સિદ્ધ ઋષે કરી, નરભવ ઉપય સિત્તેરી, તે ખરી ગાથા પ્રાકૃત ધ છે એ... તસ અનુસારે. એ કલા, ઉપનય સઘળા તિહાં લવા, ઈમ કથા ભવિજનને ભણવા ભણીએ... ઉત્તરાધ્યયને દાખીયા, અન્ય ગ્રંથ પણ સાખીયા, ભાખીયા નવિમલે ઉટ ધરીએ...
૧૦/૨૨ કળશ [ ૧૮૪૧ ]
ઈણિપુર ભાવ કરી ભણે "તગત ઉપય સહે
''.
એ ભવિજન સઝાય જિમ સમાધિ સુખ થાય...
૩
ૐ
૧૦
12
૧