________________
૪૧૦
મનુષ્ય જન્મ એ પુણ્યનું ફળ છે–તે સફળ કરવાની સજઝાયો એતી પર નવિ માનત મુરખ! એ અચરિજ ચિત્ત આ ચિદાનંદ તે ધન્ય જગતમેં જિણે પ્રભુશું મન લાયો. , ૫
[૧૮૧૧] સુરતરૂની પરે હિલોજી
લાધે નરભવ સાર આળસ મૂઢ મ હારજો રે તમે કરજે રે કાંઈ ધરમ વિચાર કે ચેત રે ચેતે પ્રાણીયા મત રાચો રે રમણ રે સંગ કે સે જિન ધર્મ પ્રાણીયા • તમે રમજો રે સંજમને જોગ કે... સેવ , પહેલો સમક્તિ સેવીયે રે જે સહુ ધરમનું મૂળ સંજમ સંક્તિ બાહિરો રે જિન ભાખ્યો રે તુશખંડને તુલકે, ૨
અરિહંત દેવજીને આદરે રે ગુરૂશિરૂઆ શ્રી સાધા *ધરમ કેવલીને ભાખીયે રે સમક્તિ રે સુરતરૂ સમલાધ કે... ૩ તહર કરી તમે સહે રે જે ભાગ્યે જગનાથ પાંચે આશ્રવ પરિહર રેજિમ લહિયે રે (શિવપુરનો સાથ કે માનવભવ આથ કે) સહુ જીવ જીવવા વંછે રે મરણ ન વંછે કાય આપણુની પરે જાણો રે ત્રસ–થાવર હણ નહિ કાય કે.... , ૫ -અપજસ-અકરતિ ઈકુભવે રે પરભવ દુઃખ અનેક કુડ કરતાં દુઃખ પામીયે રે એમ આણે રે મનમાંહિ વિવેક કે, ૬ ચોરી લીજે પરતણું રે
તેહને લાગે પાપ ઘણ કંચણ કિમ ચારીયે રે જેહથી વાધે રે ભવભવમાં સંતાપ કે. મહિલાને સંગ દુહવ્યા રે સુખ માનવ લખજત ખિણ ઈક સુખને કારણે રે કિમ કીજે હિંસા મતિમંતક... ,, ૮ મણિ માણેક ઘર હાટની રે મમતા મમ કરે ફોક જે પરિગ્રહ જગમાંહિ અછે રે તે છેડી રે ગયા બહુલોક કે... , માત પિતા બંધવ સુતા રે પુત્રકલત્ર પરિવાર
સ્વારથ લગે હુયે સગા રે નહિ સમરથ કઈ રાખણહારકે. , ૧૦ અંજલિચત જલની પરે રે ખિણ મિણ છીએ આય જાવે તે નહિ બાહુઓ રે જયાંરા ધાજો રે (જરાસંધુરે) જેલનમેં વાવ કે , ૧૧ અ૫ દિવસને પ્રાહ રે સહકે, ઈ સંસાર ઈક દિન ઉઠી જાગો રે કુણું જાણે રે કહો અવતાર છે... ૧૨ વ્યાધિ જરા જ્યાં લગે નહિ રે ત્યાં લગે ધર્મ સંભાળ પર તનાવન વરસતા રે કણ સમરથ બાંધવા પાળ કે ૧૩