SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૫ રહ્મચર્યશીલવતની સજઝા ન સુઈ નર જે રૂઠી રાય ન સુઈ જેહને મનિ હેઇ ઘાઈ ન સુઈ જેહને ઘરિ નહીં ધાન ન સુઈ જેહને નહિં સંતાન. ૧૨ ન સુઈ જે કાસીદી જાય ન સુઈ નર જે વ્યાજઇ ખાય ન સુઇ નર રાતુ પરનારિ ને સુઈ નર ભમઈ સંસારિ... ૧૩ જે જિમ કહિએ તે નિશ્ચઈ જઈ પુણ્ય પખઈ સુખઈ સૂઈ ન કોઈ પદમ તિલક ગુરૂ કહઈ વિચાર પુછવી પુણ્ય વડું સંસાર. ૧૪ : બચય–શીલવતની સઝાયો [ ૧૭૧૩] : ફૂડ-કપટ ધર એ ત્રિયા તીનો સંગ નિવાર, રે ભાઈ મૈથુન દુઃખદાયક તજી આતમ ગુણ સંભાર, રે ભાઈ... ૧ નારી સંગ તજે તુમે નારી દુઃખની ખાણ રે ભાઈ નારી સંગે દુઃખ હેવે એ શ્રી જિનવર વાણું રે ભાઈ! નારી સંગ (ય) ત વહે જ દેહથી કાચે ત્રણ વહે જેમ તેમ સ્ત્રીનિ અશુચિ ધરે તિણપર રાચે કેમ મૂત્રગેડ દુરગંધ છે નારી ભગ દુઃખ ખાણી મૂરખ રાગ ધરે તિહાં નવિ રાચે ઈસુ નાણું... શ્વાનરૂધિર નિજ જેમ પીયે સુખ માને મનમાં કામી તેમ સ્ત્રી સંગથી ચિત્ત ધરે ઉત્સાહ નારી નિ અશુચિ અછે નારી દુર્ગતિ માર્ગ આદર ન દે કે વૃદ્ધને તો તરૂણ ઉપર ો રાગ સહુથી જોરાવર અછે નારી અબળા નામ યોનિદ્વાર દુઃખકાર છે પંડિત તજજો વામ.. ભોગવતાં તનુનારીનાં લાગે છે સુકુમાલ શળીથી કરડી છે ઉથાગત એ કાલ... મૈથુન સેવંતાં થયાં જીવ મરે લખ કેડી મહાનિશીથે દાખીયા યોનિ લિંગની જેડી... દુર્ગધ મલધર ભયકરૂ મંડૂકી આકાર, ચરમ રંધ્ર નારીત રાગ કિસ વિણ સાર. સર્વ અશુચિમય નિંદ્ય એ દુર્ગધ નારી એહ. રાચે મૂરખ માનવી પંડિત વિરમે જેહ... કુથિત મૃતક ગંધ નિ છે. કૃમિ કુલ પૂરણ એહ ક્ષર મૂત્ર ઝરતી રહે તિણું ઉપર નેહ... , , ,
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy