________________
બાહુબલિની સજઝાયે
૩૧૯ સાખી કાં નિવારી તલ નગરી સહજથી વિગ્રહ કરી
મ-મ હુઓ ગળયા, થાઓ બળીયા, વીર ઉપશમ અણુસરી અણ હાણડે ય હુએ કેવલ એહવી તો સાંભળી
કોઈપણ ગજરાજ ચઢીયા ભાન ન હુઆ કેવળી... ઢાળ બાહુબલે બહેનો ઓળખી મધુરગિરા અનુસરે રે
કહે મુજ ગજ થકી ઉતરે અસંભવ ઈમ કાં પ્રચાર રે સાખી અસંભવ ઈમ કિમ પ્ર(ઉ)ચારે ગજ આરૂઢ હું છું હિ?
ગજતેણે સ્થાનિક રહ્યા છે ગજ નગર પણ મુઝ નહિં ઈહાં ગજ-વાછ તછ વનરાજ વિલસું તજી તે કેમ ચિત્ત ધરૂ
પણ અલીક બહેની તે ન જપે કંઈક કારણ તે ખરૂં... ઢાળ: અરે ! હું માનગજે ચઢી અવર નહિં ગજ કોઈ રે.
મુજ વડપણ કણ કામનું (વાતનું) મુનિ પણું એમ કેમ હોઈ રે. ૯ સાખી: મુનિપણું ઈમ કિમ હવે બેન વાણી મુજ ગમી
ગૃહસંબંધે બંધુ લહુઆ હવે મોટા સંયમી અહં એવી બુદ્ધિ વિરમે શ્રેણી ઉપશમ જઈ ચડો
સંવેગ રસીય નિપટ હું તે માન મયગલ કિમ નડો.. ૧૦ ઢાળઃ વંદૂરે ત્યાં જઈ સવિ સાધુને ઈમ કહી પગ ભરે છે રે
લોકાલોક પ્રકાશથી ઉગે (ઉદયે નાણુ દિકુંદે રે. ૧૧ સખી ઉદય હુઓ નાણુ દિનકર બાહુબલ ઋષિરાયને
અનુક્રમે શિવસુખ પામ્યો (સાળું) શેવ કર્મ ખપાયને શ્રી બાહુબલી પરે જેહ જગમાં માન જીપે મુનિવર કહે મેહન રૂપ કવિને તેહ સમક્તિ સિંધુરા ૧૨
[૧૬૯૬] બાહુબલી મોટે મહિપતિ સખિ તક્ષશીલ હ સુનંદા માતા નંદને , અતિ બલી(૨) બલગુણ ગેહ
સખિ ! વદીયે મુનિવર ભાવશે જેના શ્રી રિસફેસર તાત, જસ કરતિ ત્રિભુવન વિખ્યાત છે ? આયુધ ધરી પેસે નહિ નિજચક તે ચકી દેખી પૂછે અનમી ફેણ છે
- -સખિ દાખ ૨ બાહુબલીનું હેત ૨