________________
૧૮૬
સઝાયાદિ સંગ્રહ ભાગ- દીધા વિણ ગર્વ ન કીજિયે છરે ભોળા મૂરખ લેક જિમ (દીઠે જલ પિપજી રે = દીપક તેલ જ વિના ક્ષણમાં હવે ફોક ૧૩. પાત્ર-કુપાત્રને આંતરો , જયો કરીને વિચાર શાલિભદ્ર સુખ ભોગવે છે. પાત્રતા અનુસાર આણ મ ખંડે જિનતણી , શુભ-અશુભ ફળ જાણું મુનિ લાવણ્ય સમય ભણે છે (એ છે પ્રત્યક્ષ) પુણ્ય પ્રમાણ ૧૫,
[૧૫૫] કુણપ્રતિ કુણપ્રતિ કુર્ણિ ન ચાલઈ ગુરો તે તુહે મુઝપ્રતિ વિબુધ ભાખ ગુરૂ કહઈ પુણ્યવંત સુણે જે કહું તે તુહે ચિત્તમાં વાત રાખે. ૧ ઈંદ્ર-નાગેન્દ્ર ગોવિંદ જિનવર બલિઈ જેણિ અચલપિ જરિ મેરૂ હાલમાં તેનું પુણ્ય ખૂટઈ આઉખું ગુટિ તેહનું સાંધવું કુણઈ ન ચાલઈ.... ૨ કમની પ્રકૃતિ પ્રતિ કુણિન ચાલઈ યથા કાલ પ્રતિ તથા કુણઈ ન ચાલઈ જગ સ્વભાવ પ્રતિ કુર્ણિ ન ચાલઈ તથા ન્યાય ભવિતવ્યતા પ્રતિ ન ચાલી...૩ પંચભૂતા વિના જગ ન ચાલઈ યથા ગુરૂ વિના ધર્મમારગ ન ચાલઈ રાજવિણ લેક નીતિ ન ચાલઈ યથા દાનવિણ ધર્મશાસન ન ચાલ.' ૪ તન-મનબલ વિના તપ ન ચાલઈ યથા કર્મ વિણ જીવ હાલઈ ન ચાલઈ પાંગળુ ધર્મ સમવાય વિનવિ ચલઈ વચનવિણ સર્વશાસ્ત્ર તિમ ન ચાલઈ.. ૫ વાયુ-પાણી વિનાને (જગ!) ન ચાલઈ યથા સારથી ગોવિના રથ ન ચાલઈ પાપ વિણ જીવ દુર્ગતિ ન ચાલઈ યથા ધ્યાન વિણ જીવ મુગતિ ન ચાલઈ....૬ દેવસિં ગાલિ દીધી ન લાગઈ યથા શીખ દીધી કુમાણસ ન લાગઈ ગગનિ આકસિ પાટું ન લાગઈ યથા ધર્મનો અવિનર ન લાગઈ. ૭. કુણપ્રતિ કુણપ્રતિ કણ ન ચાલઈ પ્રભો તેહ મહે એહ સંદેહ ભાજપા ચર્મદેહપ્રતિ કર્મઈ ચાલઈ નહીં સલમુનિ એમ નિજ કર્મ માંજ્યા. ૮ જૂઠ બોલા સો સત્ય ચાલઈ નહીં ખીણમાહી સવે સત્ય ચાલઈ તેહ જિન મુનિતણાં નામને પ્રણમતાં સકલ મુનિ આપણું પાપ ગાઈ.. ૯
[૧૫૪૬]. પુણ્યવિના ન પમાય પરમ સુખ પુણ્યવિના ન પમાય પાપી પાપકર્મ કરનારા ક કેવલ દુઃખ કમાય પરમસુખ૦ ૧ જેવું અન રાંધીએ જમવા તેવું જમણ જમાયા કડવા વેણુ અન્યને કહેતાં સુખ કર કેમ સુણાય? , ૩