________________
૧૧
પર્યુષણના વ્યાખ્યાનની ઢાળ-જ્ઞાન વિમલકૃત હસ્તિપાલ રાજા ભણી દાનશાલા રે અંતિમ ચોમાસું સાર તે... - ૧૪ અમાવાસ્યા કાર્તિક તણી નક્ષત્રે સ્વાતી સંગ સેલ પહેર દેશના દેતાં કરી પિષહ રે સાંભળે સવિ લેક તે.... , ૧૫ સર્વાર્થ મુહુર્તની પાછલી ઘડી બે રણ જામ યોગ નિરાધ કરી તિહાં છઠ્ઠ ભરે રે એકાકી સ્વામી તે , ૧૬ શિવ પહેતા શ્રીવીરજી તે સુણી ગૌતમ સ્વામી આપસ્વભાવે ભાવતાં
પ્રભાતે રે લહે કેવલ જ્ઞાન તે.. , ૧૭ તિરે સમે કુંથુ અશુદ્ધરી ઉપના જાણી વિશેષ ભસ્મગ્રહ પણ સંક્રમે જન્મરાશે રે આયતિ ફળ પેખી ... , ૧૮ ત્રીસ વરસ ઘરમાં વસ્યા બેંતાલીસ વ્રતમાંહિ સવિ બહેતર વર્ષનું આઉખું જાણે રે જિનનું ઉછાંહિ , ૧૯ પર્વદિવાળી તે થે
જિહાં કહ્યા જિન શિવસુખ સૂત્રમાંહે અધિકાર છે તે સુણતાં રે જાયે ભવદુઃખ તો... , ૨૦ શ્રી વીરના નિર્વાણુથી નવશે બે સુંસી વર્ષે એ સૂત્ર પુસ્તક સંગ્રહ્યો દેવધિ રે ખમાસમણમુનિ દેખ તો... , ૨૧ ધ્રુવસેન નૃપ ઉપરાધથી
આનંદપુરમાં એહ સભાસમક્ષે વાંચી નવસેં ને ત્રાણું રે વરસે સસનેહ તો.... , ૨૨ દેય સહસ વરસ લાગે
હેશે ભસ્મગ્રહ પ્રભાવ ઉદિતદિત પૂજા નહિં પ્રવચને રે એહવા કહ્યું ભાવ તો... , ૨૩ ભસ્મગહ પીડા ટાળીયે પછી હશે અધિક મંડાણ એકવીસ સહસ વરસ લાગે વીર શાસનનું કહ્યું પ્રમાણ તે , ૨૪ નવગણધર શ્રી વીરના જિનછતે પામ્યા સિદ્ધ રાજગૃહ માસ સંલેખના કરી પહેલાં રે પરિવાર પ્રસિદ્ધ તો , ૨૫ વર્ષ બારે શિવ લહ્યા વીરથી ગૌતમ સ્વામ એ અતિશય મોટે કહો જે દિખે રે તે લહે શિવ ઠામ તે.. , ૨૬ સાંપ્રત વરતે મુનિવરા સોહમ સ્વામી પરિવાર વિસે વરસે સિઝીયા
શ્રીવીરથી રે પંચમ ગણધાર તે , ૨૭ પંચકલ્યાણક એ કહ્યાં
શ્રીવીરનાં વિસ્તાર જ્ઞાનવિમલ ગુરૂથી લહ્યો વ્યાખ્યાને રે કે અધિકાર તો, ૨૮