________________
(૨૨) પરીષહની સઝાયો પાંચમો પરીષહ પૂરો થયા હૈ સહે મોટા નિગ્રંથ ષ રાયચંદ કહે સાધુ જતીરે દુઝર દેર છે પંથળ.. , ૫
૬. અલક પરીષહ [૧૪૪૫] અચેલ પરીષહ એહવે
વસ્ત્ર રે વળી છરણ થાય કે નવા નેડે દીસે નહીં તેહિ સોચે રે નહીં મન રે માંહિ કે એહવા મુનિવર નિતનમે દીન હીન ભાખે નહીં
સહેજે રે મિલે દાતાર કે મિલીયે તો નિજ ભોગવે કરતાં રે વળી ઉગ્ર વિહાર કે.. ઇ ૨ સંચો ન રાખે સામટા જેહ કહોજે રે તે ઉત્તમ સાધ કે અધિક ન રાખે આરજા
અધિક રે રાખ્યાં પડશે ખાધ કે.., ૩ મેલા કુચેલા કાપડાં
જિણ માંહિ રે બહુત છે મેલ છે જ્ઞાની દેવા ઈમ કહે
સાધુ રે મારગ નહિં સહેલ કે... ૪ અચેલ પરીષહનાં સહે
સોમદેવ રે વલિ બ્રાધાણ જેમ કે ઉત્તરાધ્યયન કથામેં આણીયો બીજાને રે જીતવો છે તેમ છે. જે ૫ રિષ રાયચંદ સાધુપણો
પાળતારે વલિ મિલસી મેખ કે કામ મઠ કપડાત
ઘર ત્યાગને રે રાખો સંતોષ કે , ૬ ૭. રતિ અતિ પરીષહ [૧૪૪૬]. વાણી સુણી ભગવંતરી
જિહુ જા રે કારમો સંસાર વિરાગે મન વાળીને
તિણે લીધે રે સંજમને ભાર....મુનિ ૧ મુનિ પરીષહે સહે સાતમો અરતિરે તિર છે નામ રાગ-દ્વેષ ધારે નહીં
નિજ આપ રે રાખે વલિ ઠામ.... ૨ શીયાળ તો શીત પડે
ઉન્હાળે રે તપે તાવડો તેમ વરસાતે પાણું પડે
સર્વ ઋતુને રે સ્વભાવ છે એમ.... ૩ ગામે ફીરતા ગોચરી
નહીં મિલિયે રે પાણીને અન્ન નહીં ચિંતે રે ઘર પાછો ઈણ મંડલ રે સાધુ છે ધન , ૪ મીઠા શબદ સુણે ઘણું
ભલા ભલા કે વલિ ૨૫ જ દેખ ગંધરસ પરસ ભલા
સાફ ટાળે રે વળી રાગને દ્વેષ.... , ૫ મેઘકુમર મને ઉપની
સાધારે મુઝને દીને સંતાપ હું ઘરે જાસું મારે
પીછે વિરછરે કીને થિર થાપ..... ઇ ૬ મુની આવ-જાવતે દુખીયે પગાંસુ રે કીધે ઠેલમ ઠેલ નરતણું દુખ મેં સહ્યા છે. આખરે નહીં સક મેલ , ૭