SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ પદ ઉપર વિચાર એગુણતીસમું બારહ ભેદે અનુક્રમે એ પાસણતા ઈણ નામ પદ ઈમ તીસમું અપસંસારી મન રમે એ.. 18 સનિ અસનિ દે ભય પદ ઈતીસમેં નેઈયાદિક જાણીયે એ પદ બત્તીસમું એ સંજય અસંજય ભય અભય વખાણીયે એ. અવધિજ્ઞાનકરજીવ દેખે કેતલે અવહિનાણું તત્તીસમો એ પરિવારણિયા નામ ચઉત્તી સમું પદ સાંભળતાં પાતિક ગમી એ... યણપદ ઈણ નામ પણતીસમું સુણે મનવચનઈ કાયા કરી એ સમુદ્રઘાતપદ એમ છત્તીસમું ખરો શ્રી જિનવર વાણી ધરી એ. ૫નવણ ઉવંગ એ પદ છત્તીસ મહાવીર જિનવર કહે એ સાંભળતાં મનરંગ દુખ દેહગ ટી અનુક્રમિ શિવસુખ તે લહે એ. દૂહા સેલર્સને બાણ પેષ ધવલ પખ એહ પૂનિમ દિન છત્તીસપદ તવન રમ્ય ગુણગે છે શ્રી સારે ગુણ નિલે શ્રી મહાવીર જિનરાય દીઠાં અતિ સવિટી મનવાંછિત સુખ થાય છે કળશ ઈમ વીર જિનવર પ્રણમે સુરનર શ્રી સાચો મંડ દિનખતે ભવિયણ કરે સેવા દરિય દેહગ ખંડ શ્રી રાજાર મત વાચક સંજસ પરિમલ મહ મહૈ ગુરાહમધર્મ સુસીસ ઈણપરિ વિનયમે ગણિવર કહે છે 25 / શુ પરભાવ નિવારવા હિતોપદેશક સઝા [142] જી લાગી રહ્યો પર ભાવ મેં સહજ સ્વભાવ લીખે નહિ અપને પરીયે મોહકે દાઉમે. છઉ૦ 1 વો મોક્ષ કરે નહિ કિરિયા ડોલત મમતા વાઉમેં ચહે અંધ જ જલનિધિ તર બેઠો કાણી નાવમેં , અરતિ પિશાચી પરવશ રહેતે ખિણ હુ ન સમયે આઉમેં આપ ચાય સત નહિં મુરખ ઘેર વિષયકે ઘાલમેં , પૂરવ પુણ્ય ધન સબહી પ્રસત હૈ રહેત ન મૂલ વટાઉમેં તમે તુજ કેસે બની આવે નવ્યવહાર દાઉમે... >> જસ કહે અબ મેરે મન લીને શ્રી જિનવરકે પાંઉમે યાહિ કલ્યાણ સિદ્ધિ કારણ જવું વધારસ વાઉ... ,
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy