________________
૧૧૭૨
દશ દૃષ્ટાંતે ઢીલે સવ' (વનિને જે ખપ કરે
સજ્ઝાયાદિ સંગ્રહ
માનવભવ અવતાર રે ટાળે વિષય વિકાર ૨
પચેન્દ્રિય વંશ ધર રે નિંદા વિકથા નિવાર રે...નરકની૦ ૮ સમક્તિ રયણને સાચવેા જિન આણા શિર ધાર રે પ્રવચન ધર્મ ચિંતામણિ વાંક્તિ લ દાતાર ૨ ભાંજે ભવ દુ:ખ ભાર રે મેાક્ષ દીચે મનેાહાર રે.. મિથ્યા તિમિર નિવારીયે જેથી ભવમાં ભમાય રે નારક કષ્ટ આવી પડે ધમ શરણુ ચિત્ત ધાર રે સદ્ગુરુ શીખ સંભાર રે ઉતારે ભવ પાર રે... પંચ મહાવ્રત આદર ટાળેા પાપાચાર ૨ જન્મ મરણના ભય ટળે શિવ પુરના શુભ દ્વાર રે થાયે સલ અવતાર રે જિન શાસન જયકાર રે... શરણુ ગ્રહે। અરિહંતનુ’ મિથ્યાત્વ દૂર કરાય ૨ આતમ આન'≠ ઉસે થમ ધ્યાન જગાય રે કરમ, મૈલ વિખરાય રે ભવજલ હૅલે. તરાય રે... કલશ : નાગપુરી તપગણિ નદિન મણિ પાČચક્ર સૂરિ થયા પરપરા તેહરી આજ ગાજે શ્રી વીર વચને જે રહ્યા શ્રી કુશલચંદ્ર સૂરિ સુવિહિત જિન શાસન અજવાળીયા ભણે પ્રવર્તક દીપચંદ્ર નારકી ચાઢાળીચેા
"
1.
૧૧
,, ૧૨
મૈં નળ દમયંતીની સજ્ઝાયા [૧૩૧૫-૧૭]
સમરી ર'ગે શ્રુતની દેવી રે નિજ ગુરૂ કેરા ચરણ નમૈવી રે નલ ધ્રુવદ'તિ(દમયતી)દંપતીગાઈસ્યુ રે જસ જસવાસીત્રિભુવનવા સુરે..૧ નયરી અયેાધ્યા નિષધ નરેસરે કુંડનપુર નૃપ ભીમનો પુત્રી રે કુબેરભાઇસ્યુ જુ રમી(જુગટે)હારે ૌમી સાથે નળ વની આવે રે વ્યસની ઉત્તમ પણ નર ચૂકે રે જાગી જોવે પતિ વિ દેખે રે વનફળ લેવા પીઉ ગયા વનમાંરે (પઉ રૂપ દેખી કે વન દેવી રે જાણ્યું પીઉડા મૂકી ચાલ્યેા રે માહરા માહને સ્થું કીધું રે
તસ સુત નળ નૃપ અતિ સુવિશેષ રે પરણી હૌમી શીલ પવિત્રી રે... - રમતાં ન રહયા કેહના વાર્યા ૨ કરમે' હુએ સુખ દુઃખ પાવે રે..૩ સુતી અબળા વનમાંહી મૂકે રે તવ દુ:ખ પામે નારી અલેખે રે...૪ જાણે કામિની એવુ મનમાં રે લેઈ ગઈ (ચ‘તે વાત તે એહવીર...પ વિરહે વાહલેા હીયડે સાથે રે મુજને છાંડી બહુ દુઃખ દીધું રે....