________________
ઝાંઝરીયા મુનિની સજ્ઝાયે
તંત્ર સેવક પકડીતિહાં રાજા દેખી તેહને
અરે પાપી પાંખડીયા
દુરાચારી તુ' ખડા લાઠી-મૂઠીએ તાડતા મુનિવર સમતા ગુણુ ભર્યાં અણુસણુ ખામણા કરે તિહા મુનિવર લાખચેરાસી છાયેાનિ ખમાવે મુનિવર ! તુ મેરે મન વસીએ ઉડ્ડય આવ્યા નિજ કમ' આલેાવે
લાવે રાય હજુર કહેતા વચન કઠોર...
તું કેમ આગ્ન્યા આંહી
હવે જાઈશ કાંહી
કરતા ઘણા પ્રકાર લેતા ભવજલપાર સમતા સાયરમાં ઝીલે પાપકને પીલે કે
૯૮૧
20
..
હૃદયકમલ ઉલસીયેા કે, મુનિવરનું॰૧ યાન જિનેશ્વર ધ્યાવે અવિચલ ઠામે જાવે કે...
ખગે ણતાં કેવલ પામે
૨
20
૩
શરીર સાધુનુ (શૂળીએઆરેપ્યુ-અસીએ હયાથી) હાહાકાર નવ પડીએ આઘા મુહપત્તી લાહીએ ર’ગાણા અતિ અન્યાય રાયે કરીએ કે..., સમળી આવે લેઇ ઉડતી રાણી આગળ તે પીએ મધવ કેરા આધે દેખીને હૃદયકમલ થરથરીયા કે... અતિ અન્યાય જાણીને રાણો અણુસણુ પોતે લીધે પરમારથ જાણ્યા રાજાએ હાહા મે' એ શું કીધા કે... ઋષિહત્યાનું પાતક લાગ્યુ તે કેમ છૂટયું જાવે ? આંસુડા નાખતા રાજા મુનિ કલેવરને ખમાવે કે... ગદગદ સ્વરે રોવે તહાં રાજા મુનિવર આગળ બેઠે માન મેલીને ખમવે ભૂપતિ સમતા(રસ) સાયરમાં પેઠે કે..,, છ ફ્રી ફરી ઉઠીને પાયે લાગે આંસુડે પાય(પ) પખાળે ઉગ્ન ભાવના ભાવતા ભૂપતિ કમ પડલ (મેલ) સવ ટાળે કે....૮ કેવળજ્ઞાન લહ્યું રાજાએ ભવાભવ વૈર ખમાવે ઝાંઝરીયા ઋષિના ગુણુ ગાતાં સંવત સત્તર છપ્પન કેરા અષાઢ
સામવારે સજ્ઝાય એ કીધી શ્રી હીરવિજય સુરીશ્વર સાહે તેહતણા પરિવારમાં સાહ માનવિય જયકાર કૈ.... પુરણ(પૂનમ) ગછે ગુરૂ ખિરાજે--મહિમાપ્રભસૂરી‘દા ભાવરતન સુશિષ્ય એમ પભણે સાંભળો સહુ વૃંદા કે....
20
૪
3
૫
, ૪
M
પાત્ર કરમને સમાવે કે... એકાશી વરસે શ્રાવણુ) સુદી ત્રીજ સૌહે સાંભળતાં મનમાહે કે.... ૧૦ તપગચ્છના શિરદાર
૫
૧૨
૧૧