________________
જ્ઞાનક્રિયાની મહત્તાની સાથે
૬૯ ક જ્ઞાનક્રિયાની મહત્તાની સજછાયો ૦િ૯૨) દેડતાં દેડતાં પંથ કપાય તે જુએ ઘાંચી ઘર ઊંટ દિન સાજામેં દેતે હીંડે થાકી જાવે ત્રુટ હે સમજુ! જ્ઞાન નયનનિજ ખેલે કરણી પાર ઉતરણી કહીને જગને જઠ સમજાવે જ્ઞાન(રહિત જેમ દશા વિણ)રાત અંધારી પરમારથ કેમ પવે? હો સમજુ સાઠ સહસ્ત્ર વર્ષને તાપસ બાલતપસ્વી કહી દેવપણામાં જ્ઞાન જે પાયે તે ભવ એકજ રહીયે હો સમજુ ૩ જ્ઞાન સહિત જે ક્રિયા કરે તે હેય કલ્યાણને કાજે એકાંત જ્ઞાનતણે આરાધક નિજગુણમાં નિત રાજેહે સમજ ૪ -સુત્ર રહસ્યને સમજી શાણ કરે ક્રિયા ભલી સાચી બધિ બીજ વિણ ગદ્ધા મજુરીમાં મત રહેજો કોઈ રાચી... હું સમજુ ૫ ભેદા ભાવ છે જ્ઞાન દર્શનમાં પ્રથમ દર્શન પછી જ્ઞાન વિનય સહિત શ્રી સદગુરૂ સેવી પામ પદ નિર્વાણ. હે સમજ ૬
[૧૦૯૩ મિશ્યામતિ કે જોરે ગુરૂકી વચનશક્તિ જિહાં થાકી મલ યા છાક મેહ મદિરાકી નિકટ દશા છાંડ જડ ઉંચી દષ્ટિ દેત હે તાકી ન કરે કિરિયા જનકું ભાખે નહિ ભવ થિતિ પાકી સબેલ૦૨ ભાજન ગત ભોજન કેઉ છાંડી દસતર જઉ દોરે ગ્રહત જ્ઞાનકું કિરિયા ત્યાગી હેત ઓરકી ઓરે જ્ઞાન બાત નિસુની સિર ને લાગે નિજમતિ મીઠી જો કેઉ બેલ કહે કિરિયાકે તે માને તૃપ ચીઠી - જયું કેઉ તારૂ જલમેં પેસી હાથ પાંઉ ન હલાવે જ્ઞાન સંતી કિરિયા સબ લાગી-મું આપને મત ગાવે જસે પાઘ કોઉ સિર બાંધે પહિરન નહિં લંગોટી સદ્દગુરૂ પાસ કિયા બિનુ શીખે આગમ બાત હું બેટી
સે ગજ અપને શિર ઉપર છાર આપહી ડારે જ્ઞાન રહિત ક્રિયા તુરછારત અહ૫ બુદ્ધિ ફલ હારે જ્ઞાન ક્રિયા દઉં શુદ્ધ ધરે શુદ્ધ કહે નિરધારી જસ પ્રતાપ ગુન નિધિકે ગાઉ ઉનકી મેં બલિ હારિ . ૮