________________
ચૌદ ગુણસ્થાનકની સજઝાયે
૮૦૩
દેસણ ચાર પંચ જ્ઞાન અંતરાય પણ ચઉદ જ માન હેસુણે અંત કરે એને છેડે નવિ ઉપજે તે ફરી કેડે હો.... ૫ સકલ પંડિત શિણગાર કપુર વિજય શિરદાર છે , તસ સુપસાથે એ ભાવ જાણ્યા મણિવિજયે તે વખાણ્યા હે . ૬
૧૩. સગી ગુણસ્થાનકની ૪િ૫. ગુણ ઠાણો હવે તેરમે રે. ભાગે શ્રી જિનરાય રે સગી નામે ભલું રે
આવ્યું તે નવિ જાય રે, ગુણ ઠાણે ૧ બંધેશાતા વેદની રે
ઉદય કહ્યું નિરધાર રે નાણાવરણ પાંચે સહી રે અંતરાય પંચ વિચાર રે.. - ૨ દર્શન ચારે ચઉદને રે ઉદય નહીં ઈણ ઠાણ રે તીર્થંકર નામ ભેળતાં રે બેંતાલીસ ઉદય પરિણામ રે.... ૩ ઉદે થીર ખગે ઈશ દુગે રે પ્રત્યેક ત્રિક છ સેઠાણ રે અગુરુ લઘુ વર્ણ ચારને રે
નિર્માણ તેયસ જાણ રે. . કર્મણ પહેલાં સંઘયણને રે દૂસર સુસર જેય રે શાતા અશાતા એકને રે ચોત્રીસને અંત હાય રે. . ૫ એક ઉણ ચાલીસની રે ઉદારણ્ અવદાત રે પંચાશી પયડી તણી રે સત્તા જેહ વિખ્યાત રે. . સંપ્રતિ પંચ વિદેહમાં રે વિચરે વીસ મુણિ દ રે સયેગી ઠાણે અલંકર્યા રે સેવે સુર નર વૃંદ રે... , દય કેડી સાધુ કેવલી રે. વંદન તેહને ત્રિકાલ રે કપુર વિજય ગુરૂ નામથી રે મણિવિજય મંગલ માલ રે . ૮
૧૪. અયોગી ગુણસ્થાનકની કિ૬] અગી નામે ચૌદમું એ ગુણઠાણું શ્રીકાર કહ્યું એ જિનવરૂએ
અઈ ઉ, , સમાન કે માનજ એનું એ જેહથી શિવસુખ સાર..કહ્યું એ જિનવરૂએ બંધ નહીં પયડી તણે એ ઉદયતણે સાવજય સુગ આદેય જશવળીએ વેદની ત્રસ ત્રિક હોય .. - ૨ પંચંદ્રી જાતિ નર આઉખુએ નરની ગતિ જિન નામ ઉંચગોત્ર ત્ર(પ)ણ બારને એ અંત થાય છેહડે તામ. . ૩ ઉદારણ ઈહ નવિ લહીયે સત્તા સુણે વિરાંત છેહલા દુશસમેં જાણીયે એ બિહાતર પયડીને અંત... ૪