________________
ચ# %ચાના અંતની સજઝાય
પહિલા મૂળ ગુણે જો હણે ફરી દીક્ષા તે લેવે ચરણ અંશ હોય તે તપ છેદે ઉદ્યમ ગારવ સેવે રે લેકે ૧૩ એહવું ભાષ્ય કહ્યું વ્યવહારે
તે તે મમ ન જાણે અધિકાઈ બાહિર દેખાડી મત વાલે મત તાણે રે... - ૧૪ કહે તે શુદ્ધકથક અજ્ઞાની ઉપધિ ઘણેરી ધારે દ્વિવિધ બાળ તે મારગ લે પી ભાખ્યું અંગ આચારે છે... - ૧૫ પાસસ્થાદિક જાતિ ન તજીયે તે કિમ ઉંચા ચઢીયે જ્ઞાનાદિધિ)ક આણાયે રહીયે તે સાથે નવિ વઢીયે રે.... ૧૬ પાસોથો પણ તેહને કહીયે જે વ્રત લેઈ વિરાધે ધુરથકી જેણે વ્રત નવિ લીધાં તે તે મારગ સાધે રે.. - ૧ સવે શુદ્ધિવિણ પણ વત યતના શુદ્ધ કથક તે છાજે ઈચ્છા ચગી આપ હીનતા કહેતે તે નવિ લાજે રે... - ૧૮ કુસુમપુરે એક શેઠતણે ઘર હેઠે રહ્યા સંવેગી ઉપર એક સંવર ગુણ હીણે પણ ગુણનિધ ગુણરગી રે. ૧૯ સંવેગી કહે ઉપરે જે છે તે મહા મકળે પાપી ગુણરંગી કહે જે વ્રત પાળે તસ કીર્તિ જગ વ્યાપી રે.... ૨૦, સંવેગીના બાહ્ય કટથી
થયા લેક બહુ રાગી કઈક શુદ્ધ કથકના પણ મતિ જેહની જ્ઞાનેં લાગી રે... - ૨૧ ચોમાસું પુરી બેહુ વિચરીયા તિહાં આવ્યા એક નાણી બિહુમાં અ૫ અધિક ભવ કુણના પૂછે ઈમ બહુ પ્રાણી રે. . રર જ્ઞાની કહે સંવેગી નિંદા કરી ઘણું ભવ તે રૂલશે શુદ્ધ કથક વહેલે શિવસુખમાં પાપ પખાળી ભળશે રે. . ૨૩ સુણી એહવું બહુ જન સમજ્યા ભાવમાગ રૂચિ જાગી તે ઉપદેશપદે સાવ જે
જે તમે ગુણને રાગી રે. . ૨૪ શુદ્ધાચારી કલિમાંહે વિરલા શુદ્ધકથક પણ છેડા ઈચ્છા ચારી બહુલા દીસે જાણે વાંકા ઘડા રે... પાસત્કાદિકમાં પણ સંયમ થાનક કહ્યું કોઈ હીણું શુદ્ધ પ્રરૂપક વયણે શાસન કહીયે ન હોયે ખીણું રે.... , ૨૬ જિન વિણ અછતું ચરણ ન કરી હોય તે તે ઉદ્ધરી ન મા જન આગે ભાખી કહે કિણિ પરે નિસ્તરીયે રે ,, ૨૭ સંયમ ઠાશુ વિચારી જોતાં જે ન લહે નિજ સાખેં તે જુઠું બોલીને દુર્મતિ શું સાધે ગુણ પામેરે. . ૨૮