________________
૨૦૩
ગેચરીના ૪૭ દષની સજઝાયે
[૮૪૬] સંયમધારી હે મુનિવર વંદીયઈજી નિત્ય પાળે પટકાય રે હાર ગખિ હે મનિ સમતા ધરઈજી વજી વિષય કષાય રે... સંયમધારી ૧ બીજ કુસુમ ફલ લીપણ પરિહરીજી આહારગ્રહે અણગાર રે જીવ સકલના મુનિ રક્ષાકારીજી સંયત ગુણ ભંડાર છે. તે ૨ એલક બબક બાલ જિહાં હુઈજી વાણું મગપસુ સમ દીય રે તેહ ઓળંગી હે મુનિ પેસે નહીંછ ન કરઈ તસ અંતરાય રે....... .. ૩ સંસત્ત ભાવે વિલોકન નવિ કરીજી પરિહરી દૃષ્ટિ વિકાર રે કુલમિત ભૂમિ રહી શુભ વિધિ કરીજી ગ્રહી નિરસ આહાર રે.... ૪ બીજ હરિત દગ સંઘ પરિહરીજી ઉભું રહે અણગાર રે સચિત્ત તણે સંઘદ દાયક કોરજી જે તે ગ્રહિ મુનિ આહાર રે... . ૫ પૂર્વકર્મ પચ્છાકમ જિહાં હુઈજી જીવતણે વધ થાય રે તેહ છે આહાર મુનિસર નવિ હજી પળે પટકાય રે.... . ૬ આહાર સાધારણ દીપ કે એ એકલે જે ન ગ્રહઈ ગુણવંત રે સહને ભાવ હઈ દેવાતણે તે ગ્રહઈ સુણ મહંત રે... ગુણ્વિ નારિ નિમિત્ત જે કીયેજી વિવિધ પ્રકારના આહાર રે તેહના અને મુનિવર નેવિગ્રહઈ જીવ છિત ગ્રહઈ વ્રત(ધા)ધ્યા રે......૮ ઉઠિ બેસ ગુવિણું સુંદરજી મુનિને દેવા આહાર રે ભાત પાણી તે સંયમી નવગ્રહઈજી જાણદેષ વિચાર રે... , થણપાવંતા રે ઉઠિ સુંદરજી તવ રેવઈ જે બાલ રે ભાત પાણું તો મુનિવર નેવિગ્રહઈજી જીવદયા પ્રતિપાલ રે. . ત્રણ થાવરની જિહાં હિંસા હુઈજી તે નવિ ક૯૫ઇ આહાર રે દાન નિમિત્તે જે કહયું હુઈજી તે નવિ લઈ અણગાર રે. - ૧૧ અસણ પાણ ખદિમ સ્વાદિમ વળીજી પુણ્યાર્થી હુઈ જેહ રે આધી જા અશવા સાંભળીજી મુનિવર ન લઈ તેહ રે... ૧૨ નયણ વણોગ નિમિત્ત જે કીજી આહાર ન લે તે રે ઈમ અકાલપત ભાત પાણી તજિજી સંયમ ધર ગુણ ગેહ રે. . ૧૩ ઉદ્ગમ ઉત્પાદન એષણા તણીજી દેષ તજઈ અણગાર રે પુઢવિ પણ અગનિને સંઘરઈજી મુનિ વિવાહરિ આહાર રે . . ૧૪ પુષ્ક હરિત ફલબીજને સ ઘટિજી ભાત પાણી હુઈ તેહ રે જવ વરાધણ દૂષણ ટાળવીજ સાધુ ન હરે તેહ રે... , ૧૫ અથવા સવિતજી લીહિ કઈ ભેજી અહાર દઈ ઘર રે તવ સંજમધર કહે કપે નહીંછ માહરિ લો એ આહાર રે..... ૧૬