________________
ગજસુકુમાલની સજા
શાસ્ત્ર બેલ ઘણે વિચાર એ સજઝાય ભણે નર જેહ તપગચ્છ ગયણ વિભૂષણ ચંદ શ્રીપતિ બિબુધ દેખી ગહગહે
તિહાં કહ્યો નિજ બુદ્ધિ લગાર સચિત્ત વિધિ તે જાણે તેહ... ૧ શ્રીવિજય દાન સૂરિ નયણાનંદ વીરવિમલ કરજેડી કહે
* ગજ સુકમાલની સઝા [૮૧૩ સેના કેરા કાંગરા ને
રૂપા કેરા ગઢ રે કૃષ્ણજીની દ્વારિકા
જેવાની લાગી ૨૮ રે.. ચિરજી કુંવર તમે
ગજસુકુમાલ રે પુરા પુણરે પામ્યા તમે આળપંપાળ રે... નેમિ જિર્ણોદ અત્રિા જાણી વદન ચાલ્યા ભાઈ રે ગજ સુકુમાલ વીરા
સાથે બોલાઈ રે... વાણી સુણી (મીઠીક)વૈરાગ્ય ઉપ મન મેહયું એમાં રે શ્રી જૈન ધર્મ વિના
સાર નથી શેમાં રે... ઘરે આવી એમ કહે
આજ્ઞા આપે માડી રે સંયમ લેશું સુખે જેથી પામું સુખ શાતા રે.. કુંવરની વાણી સુણે
માડી મૂરછાણી રે કુંવર કુંવર કહેતાં આંખે માતા નથી પાણી રે... હૈયા કેરે હાર વીરા
તજ નવિ જાય રે દેવને દીધેલા તુજ વિણ સુખ નહિ થાય રે.. સંયમ ખાંડાની ધાર
એમાં નથી સુખ રે બાવીસ પરીષહ સહેવા
એ છે અતિ દુઃખ રે... દુઃખથી બળેલે (ભલે) દેખું સંસાર અટારે આ બેટો રે કાયાની માયાને જાણું પાણીને પરપેટે રે... જાદવ કૃષ્ણ એમ ભણે (કહે) રાજ્ય વીરા (ભાઈ) કરે રે આજ્ઞા આપ, આણું સ્થાપે છત્ર શિર ધારો રે... સેનયાની થેલી કાઢે
ભંડારી બોલાઈ રે ઘ–પાત્રા લ વીરા દીક્ષા દીયે ભાઈ રે... આજ્ઞા આપી ઓચ્છવ કીધે દીક્ષા લીધી હાથે રે દેવકી કહે છે જાયા (વીરા) સંયમે ચિત્ત સ્થાપો રે... મુજને તજીને જાયા (વીરા) - અવમાત મત કીજે રે કર્મ ખપાવી ઈણ ભવે વીરા હેલે મુકિત વરજે રે..