________________
:
:
:
:
:
:
:
:
:
બંધક મુનિ-ખંધાચાર્યની સઝાય
૬૬૩ તવ પાલક સુખ પામતે પ્રભુધ્યા રે (લાલ) લાવે ઘાણી સમીપરે પ્રભુ યા રે કુવચનને તે બેલતે
પીલીશ યંત્ર તનુ દીપ રે - ૧ કહે છે તે મંત્રીશ્વરૂ . એ કેક શ્રમણને યંત્ર રે , ઘાણી ઘાલી પીલ
માડી બુદ્ધિ અત્યંત(અભ્યત્ર) . ખધક શિષ્યને પોલતાં
દેખી દાઝે દેહ રે , પાલકે બંધક નિબહથી બાં ઘાણીયે તેહરે એ તે સાધુનાં ઉછળે
રૂધિર કેરાં બિંદુરે પાપને દેખી અંબરે
કંપે સૂરજચંદ રે બંધક તે મન લેખ
તે અમૃતરસ બિંદુ રે દુષ્કૃત દેખી સુરનરા
થરથર કંપે ઈદ્ર રે . શાતાવચનેશિષ્યને
નિયમે સમતાવંત રે . જીવ તે શરીરથી ભિન્ન છે , ધરશો નહિં દુખ સંત રે , ૬ એ ઉપસગને પામીયા
તે પુરવકૃત કમરે પ્રભુધ્યા રે સુખ કારણ એ ભેગવો
કેઈ ન કરશે (ગવ–ભમ) રે , નિમમત્વ મન જેહના
નિયમે સદૂભગવંત રે . જેમ જેમ પીલે પાપી
તેમ તેમ સમતા વંત રે , ૮ ઉજવલ ધ્યાનને ધ્યાવતાં
પામે કેવલ તુર્ત રે છે એમ તે મંત્રીએ હણ્યા મુનિ એક ઉન પંચ શત રે. ૯ બંધક બોલે બાળ એ
દેખી દુઃખ ન ખમાય રે , તે કારણુ મુજ પ્રથમ તું
હણ પછી એહની કાય રે - ૧૦ પાપી પાલક સાંભળી
દેવા હરખાય ઘણું દુખ રે , ગુરૂ દેખતા શીધ્રપણે
પીલે પાલક મન સુખ રે .. કેવલ પામી મોક્ષને
વરી બાલક શિષ્ય રે . દેખી ખધક સૂરિવરા
કરે ક૯પાંત મુનીશ રે . ૧
[૮૧૦ હા : લિખિત ભાવ ટળે નહિં ચળે યદિ જે યુવ કમી રેખા અપિ નવિ ટળે કહે વીતા એ ધ્રુવ ઢાળ : બાળક માહરે વચનથી રે ન રાખે ક્ષણ માત્ર કરમની જુએ ગતિ રે વિપરીત છે કિરતાર. કરમનીજુઓ ગતિ રે સપરિવા(ક) મુજ શિષ્યને રે માર્યા એણે દુષ્ટ રાજા હણ મંત્રીને રે ભરીયે કેપે કષ્ટ... . જે તપફલ મુજને હવે રે તે દાહક કરનાર થાળે ભવ મુજ આવતે રે નિયાણું કર્યું ધરી પ્યાર .
:
:
:
: :
:
: :