________________
૧પ
ક્ષમાપના-ખામણની સજઝાયે
૬૫૩ બાર માસ વીસ પખેજ તનસે સાઠ દિને માન કરે ભવિ. ત્રિવિધ ત્રિવિધ કર ભાવશું જ ખમજે ત્યજી બહુમાન.. શ્રી વિજય પ્રમ સુરિ રાજીયા જી ક્ષમા ગુણ ભંડાર શ્રી તેજ હરખ ગુરૂ નામથીજી કલ્યાણ હરખ જયકાર... - ૧૫
૮િ૦૦]. સઘળા જીવને રે
આજ ખાવું સાચા ભાવે ક્રોધ-માન-માયાને લે ભે
જી હયા હણાવ્યા સતાપ્યા-પરિતાપ્યા જે મેં આજે સવ ખમાવ્યાં. સઘળા. ૧ અજ્ઞાને કામે જીવેનું ' બૂરૂં કીધું મેં ભાવે લાખ ચોરાસી યેન ભમતાં ખમાવું સમતા દવે ષે મનમાં અન્ય ના ' ઘાતક કર્યા વિચારો દેખ વિચારે છે ગરુ છુ
ત્યાગું હિંસાચારો એકેન્દ્રિય આદિથી માંડી પંચેન્દ્રીય સહુ જીવે કરી-કરાવી હિસા નિ ગહુ પામી દીવે હિંસા જૂડું ચોરી જારી કુકમ ન જાણું પરિગ્રહ ગે હિંસા કીવી ખમાવું ધર્મને પણ યુદ્ધાદિક હિંસક કાર્યોથી માર્યા જીવ ખમાવું ધર્મ ભેદના દ્વેષે માર્યા
પશ્ચાત્તાપે ભાવું ગૃહવાસમાં સર્વાર ભે
મારેલાને ખમાવું ત્યાગાવસ્થામાં પરમાદે સંતાપ્યાને ખાવું નિધ્યાધિરાત કષાય કેગનાં નિંદુ ગહું પાપ આસ્રવકર્મો નિ ગહું માફી જીવે આપ લડાઈટ બને નિંદા કરી જીવ સંતાપ્યા રાગ કામે મુંઝી
છે જે જે કયા પશુપંખી જલચર સંતાયા કુડાં દીધાં આળો હાંસી ચાડી ચૂગલી કીધી દીધી દુષે ગાળે દુનિયાના ન્યાયે અન્યાયે હિં જે જે પ્રાણી અધર્મમાંહિ ધર્મને માની અશુદ્ધ પરિણતિ આણું , અધમ કાધાં સઘળા નિ ૬ કીધા દુષ્ટ વિચારે ઈર્ષોથી પાપિ જે કીધાં નિંદ્ર પાપાચારે
- ૧૨ અન ત ભવ પાપ નિંદ વૈરની વૃત્તિ ત્યાગું રામ-કામની વૃત્તિ ત્યાગું સર્વને પાયે લાગુ