________________
સઝાયાદિ સંગ્રહ
અનાથી મુનિની સઝાયા [૬]
શ્રેણિક રચવાડી ચડ્યો, પખીયે મુનિ એકત વરરૂપ કાંતે મહિયે, રાય પૂછે રે કહીને વિરત શ્રેણિકરાય ! હું રે અનાથી નિગ્રંથ :
તિણે મેં લીધો રે સાધુજીને પથ...શ્રેણિકરાય ઈશુ કેસંબી નરી વસે, મુજ પિતા પરિબળધન પરિવાર પરે પરિવર્યો, હું છું તેને રે પુત્ર રતન... ૨ એક દિવસ મુજને વેદના, ઉપવી તે મેં ન ખાય, માતપિતા પુરી રહ્યાં પણ, કિણહીથી તે ન લેવાયા છે. ૩ '
સમાધિ કિશું નવિ થાય ગોરડી ગુણમણિ એારડી, મોરડી અબળા નાર કેરડી પીડા મેં સહી, ન કેણે કીધી રે મિરડી સારશે. ૪ બહુ રાજવૈદ્ય બેલાવીયા, કીધલા કેડી ઉપાય બાવનાચંદન ચરચીયા, પણ તોહી રે સમાધિ ન થાય..... ૫ જગમાં કે કેહને નહિ, તે ભણી હું જે અનાથ વિતરગના ધર્મ સારિખે, નહીં કોઈ બીજેરે મુગતિને સાથ..એ ૬ જે મુજ વેદના ઉપશમેં, તો લેઉ સંયમ ભાર ઈમ ચિંતવતાં વેદના ગઈ, વ્રત લીધું મેં હર્ષ અપાર છે. ૭ કરડી રાય ગુણ સ્તવે, ધન્ય ધન્ય એ અશુગાર શ્રેણિક સમક્તિ તિહાં લહ્યો) પામી, વાંદી પહેરે નગરમેઝાર છે. ૮ મુનિ અનાથી ગુણ ગાવતાં, તૂટે કર્મની કેડ ગણિ સમયસુંદર તેહના, પાય વંદે રે બે કરોડ છે. ૯