________________
સજ્ઝાયાદિ સગ્રહ. ૬. ક્રોધ પાપસ્થાનકની સય [૬૧] ક્રોધ તે આધિનરાય છે, ક્રેપ તે સયમઘાતી રે, ક્રોધ તે નરકનુ ખારણું, ક્રોધ દુરિત પક્ષપાતી રે. પાપસ્થાનક છે. પરિહરા, મન ધરી ઉત્તમ ખ'તી રે, કાધભુજ...ગની જા'ગુલી, એહ કહી જયવ ́તી ? પા૫૦ પૂવ કેપિડ ચરણ ગુણે, ભાગ્યેા છે આતમ જેણુ રે, ક્રેવિવશ હુંતા દેય ઘડી, હારે સવ ફુલ તેણુ રે. પા૫૦ ૩ ખાળે આશ્રમ આપણા, ભજના અન્યને દાહે ૨, ક્રોધ કુશાનુ સમાન છે, ટાળે પ્રશમ પ્રવાહે રે. સાપ૦ આક્રશ તજ ના ઘાતના, ધમબ્રશને ભાવે રે, અગ્રિમ અગ્રિમ વિરહથી, લાભ તે શુદ્ધ સ્વભાવે છે. પાપ ૫ ન હોય ને હાય તા ચિર નહિં, ચિર રહે તા કુલ-છેહાર, સજ્જનક્રાધ તે એહવા, જેવા દુજન-નેહા રે પાપ ૬ *ષી મુખે કટુ ખેલણા, કટકીયા ફૂટસાખી રે, અદીઠ કલ્યાણકરા કહ્યા, દોષતરૂ-શત સાખી રે. પાપ૦ કૂરગડુ ચઉ તપ-કરા, ચરિત સુણી શમ આણે! ૨, ઉપશમ સાર છે પ્રવચને, સુજશ વચન એ પ્રમાણા રે. પા૦ ૮
૭. માન પાપસ્થાનકની સજાય [૬૨] પાપરથાનક કહે સાતમુ' શ્રી જિનરાજ એ. માન માનવને હેય દુરિતશિરતાજ એ, આઠ શિખર ગિરિરાજતણાં આડાં વળે, નાવે વિમલાલાક તિહાં કિમ તમ ટળે ? પ્રજ્ઞામદ તપદ વળી ગાત્રમદે ભર્યાં. આજીવિક્રા મવંત ન મુક્તિ અગી કર્યાં ક્ષયે પશમ અનુસાર જો એહ ગુણુ વહે, Âા મદ કરવા એહમાં? નિ સુખ લહે. ઉચ્ચભાવ દંગ(ઢ)દાખે. મજ્વર આકરે, હાય તેહના પ્રતિકાર કહે મુનિવર ખરા, પૂર્વ પુરૂષ સિંધુરથી લઘુતા ભાવવું, શુદ્ધ ભાવન તે પાવન શિવસાધન નવુ.
૭.