________________
૪૧૨
૩૨. ૧૫૦૭૨ શ્રીજિનવર કહિ
સજ્ઝાયાદિ સંગ્રહ
અધ્યેયને બત્રીસમે દુ:ખ નિવારણુ કારણુ જ્ઞાન પ્રકાશે અજ્ઞાનને રાગના દ્વેષને ક્ષય કરે
સામ સહિ માહને પરિહરે મુનિ શિવસુખ વરે... તેહના મારગ મુનિજન વૃદ્ધની સેવના ન કરવા માલના સ`ગ સજ્ઝાય ઇંકમના સૂત્રારથ પરિચિત ન ધરે અહિનિસ વલી ૨ે આહાર અણુ પરિમિશ્રિત મનિ રલી... ૨ રહે જિહાં થાનક નારી પશુ પ`ડક નહી’ કરવી ગુણાધિક ગુણ સનિ સંગતિ લહી ન મિલે સહાય તા વિચરે એકાકી પણ તૃણુ-મણિ-ક ચણ-પત્થર બહું સમવડિ ગણે... વજવી વળીય વિશેષથી સ'ગતિ નારિની તે કરતાં થિરતા ન રહે બ્રહ્મચારની કિમ માંજારને મદિર મુષકર્યુ' સુખ લહૈ ઇમ જાણીને નાદિર સમીપે મુનિ નિરવ રહે... સરસ આહાર સવાદ ન વાંછે ચિત્તથી હાઈ મન ચંચલ તેહનુ ઇન્દ્રિય દપ્તિથી દિપ્તને કામવિકાર ઘણુ' આવી નડ જિમ પંખી સુંદર ફલરૂ ઉપર પડે...
એ ઇંદ્રિય દુ યંતણા ભમીયા કેઈ ભવમાંહિ શબ્દ રૂપ ૨સ ગંધ સ તેહથી ઉપજે દ્વેષ શબ્દ સુણી અતિમણુહર વ્યાધે હુણ્ય એકખાણુ જનમ તણે ખાઈએ
અનરથ છે ઘણાં સેવીન. દયામણા રાગ હેતુ છે અવર ઉપર પછે... હરિણુ તે મેહીએ
૩
૫
રૂપે રાતા માતા પતગને ઉછળી દીપકમાં ઝ'પાય કાયા જાઈ પરજલી ૭
રસના રસ આરવાદન મત્સ્ય તે લપટી કટકે વધીએ માછીયે' લ્યા ઝટપટી કમલ તણા પરિમલ લેવા અતિ ગહગહ્યો દિન આથમતે હાથિઈ સૂંઢમાંહિ ગ્રહ્યો...
८