________________
ઉત્તરાયયનની સઝાયે
જબુ સેહમને કહે અક્ષયસુખ જેહથી લહ્યા વારી જાઉં હું અણગારની ટાળી અસંયમ, ધરે રાગ ને દોષ જે પરિહરે ચાર કષાય વિકથા તજે ષટ કાયની રક્ષા કરે મદ થાનક આઠે તન્યા નવવિધ શીલની વાડના પડિમા શ્રાવક સાધુની કિરિયા થાનક વજેવા રૂડી રીતે રાખતા પરમધામિક પનરમાં સેલ અધ્યયન સુગડાંગના સંયમ સત્તર પ્રકારનું ભેદ અઢારે બ્રહ્મને જ્ઞાતા અધ્યયનેને ભાવતા વરજે એકવીસ સબલને શરા પરીષહ જીપવા ચેવીસ દેવને ઓળખે દશાક૯૫ વ્યવહારના સત્તાવીસ ગુણે શેભતા લહી આચાર પ્રકલ્પના પાપકૃત જિ પરિહર્યા ત્રીસ મહામહ ટાળતાં બત્રીસગ સંગ્રહ તણાં આશાતના તેત્રીસ જે એ ગુણધારક મુનિતણું વાચક રામવિજય કહે - અધ્યયને એકત્રીસમેં
૪૧૧ ૩૧ ૫૦૬). દુષ્કર ચરણ વિધાન મોહન મુનિજન ગુણનિધાન... (વારી૦) ૧ નહી જસ રાગને રીસ , સંયમ વસવાવીસ
૨ ગાર દંડ વિમુક્ત પંચ મહાવ્રત યુક્ત... • • ભય સાતે કર્યા દૂર છે દિન દિન ચઢતે નૂર.... » ધારક દશ વિધ ધમ , જાણે પાળે મર્મ. • • ચઉદસ ભેદ જય ઠાણુ , જેહનાં નિમલ નાણ - - જાણે સવિ અનુભાવ શુદ્ધ પ્રરૂપે ભાવે.... પાળે નિરતિચાર પાળે શુદ્ધ આચાર થાનક વીર અસમાધિ વરતી સહજ સમાધિ સુગડાંગ ત્રેવીસ જાણ ભાવન ગુણનું ટાણુ , જાણે છવ્વીસ ઉસ , નહિં મનમાંહિ કિલેસ . ઉદેસણુના કાલ જાણે સવિ વિહુ કાલ... ઈક ત્રીસ સિદ્ધ ગુણ જાણ . અહર્નિશ કરે વખાણ • ન કરે મન-વચ-કાય છે હું પ્રણમું નિત પય. • • ચારિત્રવિધિ અધિકાર છે કહ્યો સે હમ ગણધાર ,