________________
ઉત્તરાખ્યયનની સજઝાય
૩૭ ૯ નામરાજર્ષિ અદયયન [૪૨]. દેવતણી અદ્ધિ જોગવી આબે મિથિલા નયરી નરિ નમિ નમિ જે ઈન્દ્ર પરખી જ શુદ્ધ મુણિરે ભવઠા એહવા મુનિવર વદ વંદીને આણદોરે, ભવિકા સુખ સંપત્તિ નિજ હાથે કરીને જિમ ચિરકાલે નદ રે... , ૧ ચારિત્ર લેઈ મિથિલા ના સવેગ રસમાં ભીને નમિ રાય અષિ પંથે ચાલે રાગ ને રોષ અદીનો રે.... ૨ તાસ પરીક્ષા હેતે સુરપતિ બાંભણ વેષ અવે મિથિલા અગ્નિ જલતી દેખાડે સુરપતિ પૂછે ભાવે રે.... .. નિજ નગરી જલતી કાં મૂકી તિમ વલી આથિ અનેરી મુનિ કહે મારું કાંઈ ન વિણસે કેહની ઋદ્ધિ ભલેરી રે... .. ઈન્દ્ર ભણે નગરી સમરાવી અરિયણ સાવ વશ કી: અનુક્રમે સંયમ મારગ લઈ અવિચલ સુખપદ લીજે રે , મુનિ બોલે જે અવિચલ નગરી તસ મંડાણ કરીશું અથર તણે પ્રતિબંધ તે છાંડી થિરશું પ્રીતિ ઘણું રે ૬ કોડિ કટક ઊતે જે તેથી મન આપે તે શરે, એમ પ્રશંસી હરિ સુરલોકે પહેાં પુર્વે પશે રે... . ૭ અવિચલ સુખ પામ્યા મુનિરાજા નવમેં ઉત્તરાધ્યયને વાત કહી કહે ઉદય વિજય ઈમ વિજયસિંહ ગુરૂ વચને રે. .
- ૧૦, દ્રુમપત્રાધ્યયન ૪િ૧૩. પંડર પાન થયે પરિપાક, તરૂથી પડે કઈ કાલે રે; તિમ ધન યૌવને જીવિત પણ તું, ગૌતમ જ્ઞાને નિહાલે રે. ૧ ગૌતમને શ્રી વીર પપે મ કર સમય પ્રમાદ રે, જેમ હપરભવ સુખ પામીજે, ટાલી જે વિખવાદ રે. ડાભતણી અણીએ જલકણિકા, જિમ હવે અથિર સભાવ રે; તિમ નરનાં આઉખાં જાણે, ધર્મ સદા થિર ભાવ રે. ગૌ. ષટકાયામાંહિ કાલ અનંતો, ભમી દુઃખ સહંત રે; વલિ જરા પતિ કેશ પંડુરા, ઇન્દ્રિય શક્તિ હુત રે. ગૌ૦ ૪ તેહવામાં જિનવર નવિ દીસે, પચમ-કાલે ભરતે રે, મતમત નવ નવી વાણી દીસે, ધર્મ તે કહે કિહાં વરતે રે. ગૌ. ૫ જિન વાણી નિસુણી ઈમ ગૌતમ, અનુમે કેવલનાણું રે; દશમે અધ્યયને એમ ભાખે, વીર જિનેશ્વર વાણી રે. ગૌ. ૬ વિજયદેવ ગુરૂ પદપ્રભાવક, વિજય સિંહ ગુરુ શિ રે. વાચક ઉદયવિજય એમ બેલે, પુણગ્યે પહોચે જગી રે. ગૌ૦ ૭ સિર