________________
સઝાયાદિ સંગ્રહ.
સુઝ વચન નવિ માનીઓ-વળી કીધું મદિરા પાન રે હાં રહેવું જુગતું નહિં મુનિ ચારે ધરી ધરમનું ધ્યાન
સંભારઈરે ગુરૂ વચન સુજાણ. કેઈરાખે ૨૪ ચેત પામી દેય સુંદરી જાતે દીઠે નિજ કરે રે ઘસમસતે જાઈ કહઈ પિયુ અમીછરે એક દેષ મહંત
-ષિ મૂકેરે સામી ગુણવંત . ૩ લળીલળી હું તુઝ વિનવું તું છઈ દિન દયાલ રે મયા કરે અરહ ઉપર સામું જુઓ લીલભૂપાલ
કાંઈ છેડો રે અબળા સુકુમાલ - ૪ તુઝ ઉપરિ અહ રાતડી રાતડીઈ સ્ય હાસ્યઈ રે વાતડીઈ કેહસું મિલાં મનમાન્યા રે પ્રાણસર નાહ
મનિ વાળી રે રહીએ મનનઈ ઉછાંહ... - ૫ અનેપમ નાટક એક કરે . અહાઈ બહુ ધન આપે રે જિમ જાણે તિમ પછઈ કરે મનમોહન રે વલ્લભ મુઝ સામિ
- બેનાત િરે જાઈ તેહનઈ કામિ. , ૬ ભરતેસર અદ્ધિ અણતાં - તિહાં સુધી ભાવના ભાવી રે આષાઢભૂત કેવલી થશે જસ મહિમા રે કરઈ સુરનરઅંદ
મુનિમાણેક રે પ્રણમઇ આણંદ.. . ૭. પાંચ સઈ રાજકુમાર વળી પાંચ સઈ ઇમ્પકુમાર રે નાટક દેખી કેવલી થયા જિનશાસનમાં ય જયકાર
આષાઢ રે ધન ધન એ અણગાર... ૮ ક આહારાણાહાર વિષેની સઝાય [૬૫] સમરું ભગવતી ભારતી પ્રણમી ગુરુ ગુણવતે રે સ્વાદમ જે દુવિહારમાં સુઝે તે કહું કે તે રે.. ૧ શ્રી જિન વચન વિચારીએ કીજીએ ધમ નિઃસંગો રે વત પચ્ચખાણ ન ખંડો એ ધરીએ સંવર રંગો રે. શ્રી જિન ૨. પીંપર સુંઠ તીખા ભલા હરડે જીરૂ તે સાર રે જાવંત્રી જાયફલ એલચી લવંગ ઇમ નિરધાર રે.. . ૩ કાઠ–કુલંજર કુમઠા-ચણકબાબા-કસુરે રે મોથ ને કંટા સેલિયે પિહેફર-મૂલ-કપુરે રે હીંગલા અષ્ટક બાપચી બુકી હિંગુ ત્રેવીસે રે બલવણ સંચલ સુજતાં સંભારો નિશ દિશે રે.. .
-