________________
આત્મા-ચેતનને ઉપદેશક સજ્ઝાયા
કાટ વિકલ્પ વ્યાધિકી વેઢન જ્ઞાન કુસુમકી સેજ ન પાઈ કિયા દાર ચિહુ એર જોરસે પ્યાસ મુઝ:વન બુ’દ ન પાયે
સુધા સરેવર હૈ યા ઘટને વિનય કહે ગુરુદેવ દિખાવે
અરે એ ભાઇ જ જાળો ન જોયું આપ નિહાળી કંઇક નિજ ડિંત સંભાળી કરી માયા જ તે વહાલી વરસ-પચાસ તે વીત્યાં ન ગાઈ ધર્મની ગીતા
મળીએ દેહ બહુમૂલી પકડી તે પાપની પૂળી મુસાફર બે દિવસના તું નથી આ અગલે તારા
કહું છું પ્રેમથી વ્હાલા ઉપાધિનાં તજી ભાલા ઉંમર આ રાખમાં રેળી ગળી તે ગવની ગાળી
નથી ઘરમાર આ તારા ધરી લે ધર્મની ધારા હવે લે ચિત્તમાં ચૈતી. શીખામણુ શું કહું કેતી વિનયમુનિ વન્દે ભાવે સુબંધે સત્ય સમજાવે
લહી શુદ્ધ લપટાય રહે અઘાય અઘાય મૃગતૃષ્ણા ચિત્ત લાય યાંહિ જનમ ગુમાય જિસ તે સબ દુઃખ જાય જો લાઉ દિલ ડાય
AD
1.0
[૩૪]
રહ્યા શુ' મેહમાં મ્હાલી રહ્યો જભાવને ઝાલી પકડલે પુણ્યની ડાળી ગુમાવી જીદગી ખાલી કરી નહિં આત્માની ચિંતા પકડશે કાળ આચિંતા ગર્ચા દેવા વિષે હૂલી કનક મૂકી ધમે ધૂળી મુસાફર બંગલે આન્ગેા વૃથા તું ખેલ માં મારી હવે લે હાથમાં માળા હૃદયના ખાલને તાળા ન જોયું ચિત્તમાં ખાળી ઉકમાં જીંદગી ખેાળી નથી સુત યુ કે દ્વારા કહ્યું તું... અની લે પ્યારા ધરમની ખેડને ખેતી વૃથા તું પીલમાં રેતી ગઝલ એ પ્રેમથી ગાવે. સમય આવેા કરી ના’વે
a
3
૨૪૫