________________
૧૩૬
સજ્ઝાયાદિ સમઢ
જ્ઞાનાનંદી આતમાં, સા॰ મનનકરે નિજ શુદ્ધ હા મનડાના પરપરિણતિ તજી વેગળી, . નિરાવરણી હોય બુદ્ધ હા
.
.
મનગુપ્તિમાં મ્હાલતા ગજસુકુમાલાદિક મુનિ,
..
A
આણા અને આરાધતા, રૂપવિજય કહે વદીયે,
20
ચાલતા શુદ્ધાચાર હા પામ્યા ભવેદધિ પાર હા
M
.
સેવતા ગુરૂપદ પદ્મ હા જિમ લહીયે શિવ સમ હૈ।
ND
૮. કાયક્રુપ્તિની સજ્ઝાય [૫૦]
દુહા : ઇંદ્રિય દમન આતમ રસી, સમિતિ ગુપ્તિ ધરનાર ત્રિવિધ અવંચક નેગયુત, લહે મુનિ ભવપાર
..
૭. વચનગુપ્તિની સઝાય [૧૯] દુહા ; વચન વન્દે મુખથી મુનિ, કારણ પામી પચ વિષ્ણુ કારણ રહે ધ્યાનમાં, ભાવ ક્રિયાના સચ ઢાળ : સાધુજી વણુ ગુપ્તિ ધરા પરિહરી જોગને ચાળા રે નિષષ્ણુ ભાષા વદી, ક્રૂજી ગુપ્તિ સભાળા ૨ વચનાતીત એ આતમા, સિદ્ધ સ્વરૂપ અરૂપ રે તે કારણ સાધન ભણી મૌની હાય મુનિ ભૂપ રે ભાષા પુટ્ટુગલ વરગણા, ગ્રહણુ તે કમ' ઉપાધિ રે ટાળવા યાન દિશા ધરે, આતમ જ્ઞાન સમાધિ રે આતમ તત્ત્વ રૂચિ મુનિ, મુતિ રમણી ૨સ રાતા રે ધ્યાતા ચિદ્ઘન સ`પદા, જગ મધવ જગ ત્રાતા રે મધુર નિપુણ હિત મિત વચ્ચે, (દે)દવિધ ધર્મને દાખે રે જ્ઞાન અમૃત આસ્વાદતા, વચન ગુપ્તિ રસ ચાખે રે આતમ રૂચી ચિતા મયી, સંજમ રથના ઘેરી રે ચઢતાં સંજ઼મ શ્રેણીએ, વંદુ મુનિ કર જોડી રે વચન જોગના વાસના, વાસિત જોગના ચાળા રે વશ કરતા મુનિ સજમી, વરે સુગતિ વરમાળા રે પાશ્રવ વિરતિ મુનિ, ૫'કજની પરે ન્યારા રે તત્ત્વરસી ઉપશમ ભર્યા, લડે ભવવારિધિ પારા રે સાધન સાથે સાઘ્યતા, શમ ક્રમ સ્વરવત રે તસ્ પદ પદ્મવદન કરી, રૂપવિજય ઉલ્લસત રે સા॰
.
.
સાધુજી ૧
..
૭
.
૯
૯