________________
( ભાવભરી અનુમોદના ]
પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરિ મહારાજના શિષ્યો મુનિશ્રી સંવેગવર્ધન વિજયજી મ.સા. તથા મુનિશ્રી હિરણ્યબોધિવિજયજી મ. સા. ના સંવત ૨૦૫૬ ના ચાતુર્માસની સ્મૃતિ નિમિત્તે
શ્રી તપાચ્છ જૈન સમાજ - મુલુંડ (મુંબઈ)ના જ્ઞાનનિધિમાંથી પ્રસ્તૂત ગ્રંથના પ્રકાશનનો સંપૂર્ણ લાભ લેવામાં આવેલ છે.
આની ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ.
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ,