SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૪, સૂત્ર-૧૪ સૂત્ર (૪-૧૪) પ્રયોજનઃ જ્યોતિષ્ક વિમાનોના પરિભ્રમણ ક્ષેત્રને જણાવે છે. मेरुप्रदक्षिणा नित्यगतयो नृलोके ४-१४ મેપ્રદક્ષિણા નિત્યગતયો નૃલોકે ૪-૧૪ મેપ્રદક્ષિણા નિત્યગતયઃ નૃલોકે ૪-૧૪ શબ્દાર્થ ઃ મેરુ પ્રદક્ષિણા = મેરુ પર્વતને પ્રદક્ષિણા કરતા, નિત્યગતય = હંમેશા ગતિ કરનારા, નૃલોક = મનુષ્યલોકમાં. સૂત્રાર્થ : મેરુ પર્વતને પ્રદક્ષિણા કરતા નિત્ય ગતિ કરનારા જ્યોતિષ્ક દેવો મનુષ્યલોકમાં છે. (અર્થાત્ પાંચ પ્રકારના જ્યોતિષક દેવો મનુષ્યલોકમાં સદા મેરુપર્વતને પ્રદક્ષિણા આપતા પરિભ્રમણ કરે છે). ભાવાર્થ : અઢી દ્વીપમાં જે સૂર્ય – ચંદ્ર - ગ્રહ - નક્ષત્ર અને તારાઓ છે તે જંબૂદ્વીપમાં રહેલા મેરુ પર્વતની ચારે બાજુ પ્રદક્ષિણાના આકારે સદા ગતિશીલ છે. પુષ્કરાર્ધ કાલોદધિ ધાતકી લવણ જંબૂ ! |"ws - s # #$| ! |
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy