________________
॥ श्लोकसौन्दर्यम् ॥ यत्सुखाब्धेः पुरस्तात् तु, बिन्दवति जगत्सुखम् । तदुदेतीह सत्सौख्यं, ज्ञानमग्नस्य योगिनः ॥
जिस सुख के सागर की तुलना में सारी दुनियाँ का सुख केवल एक बुंद जैसा है, वह श्रेष्ठ सुख प्राप्त होता है ज्ञानमग्न योगी को ।
જે સુખના સાગરની તુલનામાં આખી દુનિયાનું સુખ માત્ર એક ટીપા જેવું છે, તે શ્રેષ્ઠ સુખ જ્ઞાનમગ્ન યોગીને પ્રાપ્ત થાય છે.
सहजेन स्वभावेन, परभावात् पलायनम् ।
यस्य तस्यात्मनिष्ठस्य, परब्रह्मणि मग्नता ॥
जो सहज स्वभाव से परभाव से पलायन करता है, वह आत्मनिष्ठ साधक परब्रह्म है
में मग्न
1
જે સહજ સ્વભાવથી પરભાવથી દૂર ભાગે છે, તે આત્મનિષ્ઠ પરબ્રહ્મમાં મગ્ન
छे.
तटस्थता यथोदेति, परस्य सुखदुःखयोः ।
स्वसुखादौ तथाभावात्, साक्षित्वमवशिष्यते ॥
जैसे दुसरों के सुख-दुःख के प्रति व्यक्ति उदासीन रहती है, ठीक वैसे ही अपने सुख-दुःख के प्रति उदासीन भाव आ जाये, तो साक्षिभाव ही अवशिष्ट रहता है ।
જેમ બીજાનાં સુખ-દુઃખના પ્રત્યે વ્યક્તિ ઉદાસીન રહે છે, તે જ રીતે પોતાનાં સુખ-દુઃખ પ્રત્યે તટસ્થભાવ આવી જાય, તો સાક્ષીત્વ જ બાકી રહે છે. ग्रन्थ निमग्नोपनिषद् (ज्ञानसार - मग्नाष्टक पर श्लोकवार्त्तिक)
ग्रन्थकार तथा अनुवादकार आचार्य कल्याणबोधि
-
-
११४