SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org ખરતર ભારક શ્રીજિનચંદ્રસૂરીશ્વરને આચાર્યશ્રી જિનસિંહસૂરિ પ્રમુખ શિયાવૃદંપરિક રસઢિત અતિ સન્માનપૂર્વક લાવીને આ અદલશ્નાર્થી ગ્રંથ મારી પાસે સરસ ચિત્તથી વંચાયો, પછી તે અર્થે શ્રવણથી ઉપર થયેલ નૂતન આનંદના અતિશયથી ચિત્તનો ચમકારવડે બહુપ્રકારે બાદશાહે બહુ પ્રશંસાપૂર્વક પઠન કરો-કરાવો સર્વ વિસ્તાર કરો-સિદ્ધિ પામો’ એમ કહી સાહએ આ પુસ્તક હાથમાં લઇને મારા હાથમાં આપી તેને પ્રમાણુ-le જાભૂત બંધ કર્યો. ( જુઓ તે ગ્રંથનું પૃષ્ઠ ૬૫ ૨૦ લાર જૈન પુર ફંડ વાંક ૮૧.) તે જ વર્ષમાં (મારૂ તથા ગુજરાતી) સંવત્ ૧૬૪૯ ના ફાગરજ શીશુદ ૨ જયતિથિએ કારમીરપર વિજય કરી લાહોર આના પછી અકબરશાહે જિનચંદ્રસૂરિને “યુગપ્રધાન પદ આપ્યું-સાથે મહિમરાજ (માનસિંહ) વાચકને આચાર્યપદ આપી જિનસિંહસૂરિ નામ રાખ્યું, તે પ્રસંગે સમયસુંદર અને ગુરૂવિનય બંનેને “વાચક પદ અપાયું. જિનચંદ્રસૂરિ સં. ૧૬૭૦ માં સ્વર્ગસ્થ થયા, પછી ગચ્છનાયક નિ જિનસિહસૂરિએ સમચર્તુદરવાચકને ‘ઉપાધ્યાય'-પાક’ પદ લવેરેમાં સં. ૧૧ માં આપ્યું. (વાચકI૪ અને ઉપાધ્યાય કે પાકિક સમાનપદ-સમાનપર્યાયવાચી છે, છતાં તેને જુદાં ગણી જુદાં આપવાની પદ્ધતિ જોવાય છે.) સં. ૧૪ માં જિનસિંહસૂરિ સ્વર્ગસ્થ થતાં તેમની પાટે જિનરાજસૂરિ આવ્યા. તે સૂરિસાયે આચાર્યપદ પામેલા જિ-સાગરસૂરિ બાર વર્ષ તેમની આજ્ઞામાં રહ્યા, પછી તેમણે શાસ, ૧૬૮૬ માં અલગ શાખા'લક્વિાચાયય' ખરતર શાખા કાઢી ને ત્યારથી અંતસુધી સમયસુંદર ઉપાધ્યાય તે જિનસાગરસૂરિની આજ્ઞામાં રહ્યા જણાય છે. ( જુઓ તે વર્ષ ને ત્યારપછી રચેલા પોતાના ગ્રંથોની અંત–પ્રશસ્તિ, કે જેમાં જિનસાગરસૂરિનું રાજ્ય બતાવેલું છે. ) | સં. ૧૯૧ માં સમયસંદરજીએ કિયા-ઉદાર પોતાના સમુદાયમાં કરેલો વાગે છે. સં. ૧૮૬ થી તે મરત્યુપર્યત પોતાની વૃદ્ધાવસ્થાને લઈ અમદાવાદમાં હાનિ પટેલની પોળના ઉપાશ્રયમાં રહ્યા હતા ને ત્યાં સં. ૧૭૦૨ ના ચૈત્ર શુક્લ ૧૩ (શ્રીમહાવીરજ-મકલ્યાણક) દિને સ્વર્ગસ્થ થયા. પ્રથમ ગંધ ભાવશતકની રચના સમયે. ૧૯૪૧ માં તેમની વય ૧ કે ૨૧ ગણીએ તો તેમનું આયુષ્ય ૭૩ કે ૭૮ લેખી શકાય, તેમના શિષ્યોમાં નંદનમણિ (કે જેમણે કમલતાવૃત્તિ શોધી છે), પતિ મળવિજય, સહજવિમલ અને બીજી અનેક થયા અને શિષ્ય પરંપરા SIઘાણી ચાહ્મી, પણ અત્ર વિસ્તારથી જણાવેલ નથી. (જુઓ વિનયશ્ત નું, ૪૦૯, આલમચંદ ન. ૪૮૮, સમયનિધાન નં. ૮૫૯ જૈન ગૂર્જર કીકવિઓ ભાગ ૨-૩,). For Private and Personal Use Only
SR No.034110
Book TitleKalpasutra Kalpalati Tika
Original Sutra AuthorBhadrabahuswami
AuthorSamaysundar Gani,
PublisherJinduttasuri Gyanbhandar
Publication Year1939
Total Pages628
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy