________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
*
*
| નાના વૃort જનrીના થયાળાનાં હેતુને #fai...અંજાર...કુનં કરવાનો, આમ છ કથાકનો મત ખરતરગચ્છમાં છે, જ્યારે તપાગચ્છવાળા પંચકલ્યાણક જેમ સર્વ તીર્થંકરોની તેજપ્રમાણે શ્રીમહાવીરતીર્થંકરનાં છે એ અવિપ્રાયન છે.
પૌતાન સામાચારી-શતકમાં ( પત્ર ૧૬ થી ૧૯ ) સમયસુંદરજી જણાવે છે કે:-“(૧) આચારાંગ દ્વિતીય કાતરjષમાં ભાવનાપ્યયનમાં FIઓવન, ગર્ભાપહાર, જન્મ, દીક્ષા, જ્ઞાનોત્પત્તિ હસ્તે ત્તારા નક્ષત્રમાં અને નિર્વાણ સ્વાતિ નક્ષત્રમાં થકાનું કહ્યું છે, તે જ પ્રમાણે સ્થાનાંગસૂત્રના
પાંચમા સ્થાનના પ્રથમ ઉદ્દેશમાં પણ જણાવેલું છે, તે બંને સૂત્રની વૃત્તિઓમાં તે પ્રમાણે અર્થ કરેલો છે. દશાર્કંધની ચૂણિમાં આઠમા | મુખ્યયનમાં ઉક્ત આવનાર છ વસ્તુ ભગવાન વન્દ્ર માનવામીની થઈ એમ દર્શાવ્યું છે. આમ ‘ાન' કે ' તુ ' કથેલ છે, પણ તે છને છ | કલ્યાણક' માંય કહેલ છે ? ઉજાસમાં ‘હા’ તેની શાખ છે કે પૃથ્વીચંદ્રસૂરિએ પર્યુષણ -5૯૫-ટપનમાં ‘ હરતારાને બહુવચનમાં મૂકેલા છે તે બહુ કયાણકની અપેક્ષાએ ’ એમ જણાવ્યું છે; પુનરપિ પર્યુષણક૯પાચનનું નિરૂક્ત કે જે વિનયે-૬ ( વિનયચઢ) સૂરિએ સં. ૧૬૨૫ માં રચેલું તેમાં પણ તેજ પ્રમાણે જણાવી છયેનાં નામ જણાખ્યાં છે. એ રીતે (સં. ૧૩૬૮ માં અયોધ્યા માં રેલી ) કહ૫સૂત્ર પરની સંદેહવિધિ નામની ટીકા(ખરતરરાષ્ટ્રીય)માં જિનપ્રભસૂરિએ “છ કરયાણુક’ એવા ચોખ્ખા શબ્દો વાપર્યા છે, અને એ મતિ આપનાર ગુણચંદ્રકૃત પ્રાકૃત |
વીરચરિત્ર, પ્રવચનસારો દ્વાર અને આવશ્યક સૂત્રવૃત્તિ પ્રમુખ ગ્રંથો અવલોક્યા. (૨) ખીજી બાજુ હરિભદ્રસૂરિના પચાશ કસૂત્રમાં અને તે પર થાઅભયદેવસૂરિએ રચેલી ટીકામાં શ્રી મહાવીર પ્રભુના ગર્ભપહરણ દિનનો ઉલ્લેખ કર્યા વગર તે સિવાયના અન્ય પાંચ પ્રશસ્ત દિન (કલ્યાણક) કરૂણરીતે જણાવ્યા છે. આ છાનો નિષેધ કરનારૂં કથન નથી, છતાં તેમનો અભિપ્રાય હતો જાણે. (વિશેષ ત્યાં જોઈ લેવું.)
શ્રીધર્મસાગર ઉપાધ્યાયે કિરણાવલીમાં (પત્ર ૧૧ થી ૧૩) કંઈ ઉગ્રતાથી પંચકયાસુકવાદની તરફેણમાં કહેલું છે તેમાંથી કટુતા દૂર કરી સારભાગ અત્ર આપવામાં આવે છે:-“પણાક૯પચૂર્ણ તથા દશાબતષ્ઠિમાં શ્રીવીરના થનાદિ છ વરતું' એમ કહીને જણાવેલ છે કે " પંચમી fleભુત્તરે એટલે સ્તોત્તર નક્ષત્રમાં યુવનાદિ પાંચ વસ્તુ' બની છે, નહિ કે * કયા'. એમ જો ન હોય તો જંબુદ્વીપ-પ્રાપિસૂત્રમાં શ્રીયમ-| દિવના ચરિત્ર સંબંધે "za બરાસTraiદ તમને ૨.” જણાવેલું છે, એટલે ૧ વન, ૨ જન્મ, ૩ રાજ્યાભિષેક, ૪ દીક્ષક,
*
*
For Private and Personal Use Only