________________
સ્વરાજપૂમિ પછી–
૧૨૯
ધાં જ કારખાનાં જોવા મળ્યાં હતાં, એટલું જ નહીં, જાપાનના મિલમાલિકોએ 2માં ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યાંની સ્ટેટ બેન્કના ગવર્નરે તેમના માનમાં પોતાને છે. ભોજન સમારંભ યોજ્યો હતો. એક પછી એક શાકાહારી વાનગીઓ પીરસાતી જાય ને ગેઈશા કન્યા આગ્રહ કરતી જાય એમ જાપાની શૈલીનો એ સમારંભ સાંજના સાડા પાંચે શરૂ થયેલો તે રાતના દસ સુધી ચાલેલો”—એમ પોતે માણેલા આતિથ્યનું સ્મરણ કરતાં કસ્તૂરભાઈ કહે છે.
૧૯૬૩ અને ૧૯૬૪માં તેઓ બ્રિટનના બોર્ડ ઓફ ટ્રેડ તેમ જ લે કેશાયરના પ્રતિનિધિઓ સાથે સુતરાઉ કાપડની વિવિધ જાતોનું પ્રમાણ નક્કી કરવા (categorisation) અંગે વાટાઘાટો કરવા બે વાર ઇંગ્લેંડ ગયા હતા.
| નિવૃત્ત થયા પછી મિલના વહીવટમાં કે ઉદ્યોગમંડળોમાં તેઓ સક્રિય ભાગ લેતા નહીં તેમ છતાં ઉદ્યોગ સમક્ષ ઉપસ્થિત થતા પ્રશ્નોના ઉકેલ માટે દેશના અગ્રણીઓ આ પીઢ ઉદ્યોગપતિની સલાહ લેવાનું ચૂકતા નહીં.
ટીપ ૧. KD, pp. 43-47. ૨. KD, pp. 49-5૦. ૩. KD, pp. 47-49. ૪. KD, p. 49. ૫. KD, pp. 55-57. ૬. KD II, p. 2. ૭. KD II, p. 3. ૮. KD, pp. 51–53. ૯. KD II, pp. 3–4.
Scanned by CamScanner