________________
મિત્રા દૃષ્ટિ : યોગબીજ ગ્રહણ
(૧૦૯)
करोति येोगीजानामुपादानमिह स्थितः । अवन्ध्यमोक्ष हेतूनामिति योगविदो विदुः ॥ २२ ॥ એહુ દૃષ્ટિમાં સ્થિર કરે, યાગ બીજ આદાન; માક્ષહેતુ અવધ્યું જે, જાણે યાગ સુજાણ, ૨૨
અર્થ :-અહી સ્થિતિ કરનારા ચેગી યાગના ખીજોનું ગ્રહણ કરે છે,-કે જે મેક્ષના અવ'ધ્ય-અચૂક હેતુ છે, એમ યાગવેત્તાએ જાણે છે.
વિવેચન
“ ચેાગના ખીજ ઈંડાં ગ્રહે’–શ્રી ચેાગ૦ ૬. સય
આ મિત્રા દૃષ્ટિમાં સ્થિતિ કરતા યેગી, આ નીચે કહ્યા છે તે ચૈગખીજોનું ગ્રતુણુ કરે છે. આ ચાગ-બીજો મેાક્ષના અવધ્ય અમેઘ કારણ છે. જેમ ખીજમાંથી વૃક્ષ નીપજે ને કાળાંતરે ચાક્કસ ફળની પ્રાપ્તિ થાય, તેમ અહી એવા ચાગબીજો ગ્રહણ કરાય છે, ચિત્તભૂમિમાં રાપાય છે, કે જે મેાક્ષમા રૂપ વૃક્ષસ્વરૂપે વિકાસ પામી-ફાલીફૂલી, મેાક્ષરૂપ ચેસ લ આપે જ છે. એક નાનુ સરખુ વડતુ. બીજ પણ યાગ્ય ભૂમિ-જલ વગેરેને ચેગ પામી, કેવા વિશાલ વટવૃક્ષરૂપે ફાલેફૂલે છે? એક નાની સરખી આંબાની ગોટલી વાવી હાય, તે પણ વખત જતાં કેવડા મેાટા આમ્રવૃક્ષરૂપે પરિણમી મિષ્ટ આમ્રફળ આપે છે ? તેમ અહીં પણ એવા ચેગમીજો ગ્રહાય છે, કે જે ચેાગ્ય ભાવ-જલસિંચન વગેરેવડે આગળ જતાં મેક્ષતરુમાં પરિણમી પરમ અમૃત ફળ ચેાક્કસ આપશે જ. આમ આ ચાગબીજ અવધ્ય ” છે–વાંઝિયા નથી, પણ અવશ્ય મેાક્ષરૂપ સત્ફળ આપનારા થઇ પડે છે.
:
“ બીજે વૃક્ષ અન`તતા ૨ લાલ॰ પસરે ભૂ-જલ યાગ ;
તિમ મુજ આતમસ ́પદા રે લાલ, પ્રગટે પ્રભુ સયાગ”—શ્રી દેવચ'દ્રજી
“ વાચક યશ કહે સાંઇશુ, ફૂલશે એ મુજ સાચું રે. ”—શ્રી યશોવિજયજી
આવા આ યાગમીજના ઉપાદાનરૂપ-ગ્રહણુરૂપ નિમિત્ત પામીને, આ ચેાગીપુરુષનું
ઃ ઉપાદાન ’જ સુધરી જાય છે ! આત્મભાવ જ પલટી જાય છે! બાધકપણું મટીને સાધકપણ થાય છે. અત્યાર સુધી જે ભાવ ખાધક થતા હતા, તે હવે આ યેાગખીજના પ્રતાપે
વૃત્તિ:-રાત્તિ—કરે છે, તત્ત્વકરણવડે, ચેળવીજ્ઞાન-ચેગઞીજોનું,—જેનું લક્ષણ કહેવામાં આવશે તે ચેાગબીજોનુ, ઉવારાŔગ્રહણ, ફસ્થિતો-અહી મિત્રા દષ્ટિમાં સ્થિત, નેત્ર ચેગી, એમ અથ છે. કેવા વિશિષ્ટ ચાગબીજોનુ ? તે માટે કહ્યું કે-ત્રશ્ર્ચમે સહેતૂનામ્-અવંધ્ય મેક્ષહેતુએનું, મેાક્ષના જે અમેધ– અચૂક કારણુ છે તેવું, કારણ કે ચેગ–ખીજ ચેામ-ફળવાળું નથી એમ નથી (અપિ તુ ચેાગળવાળું છે જ ). અને જે યાગ છે તેનુ ફળ મેક્ષ છે. કૃતિ ચેàિએમ યવિદો, ચાગના જાણકાર એવા વિશિષ્ટ જ યોગાચાર્યાં, વિતુ:-જાણે છે.