________________
ગદષ્ટિ કળશકાવ્ય
(૫૩)
યોગદષ્ટિ કળશ કાવ્ય*
મંદાક્રાન્તા
ઈચ્છા પૃચ્છા મૃતશ્રવણથી દર્શન જ્ઞાન પામે,
શ્રદ્ધા સાથે ગમન કરતાં નિષ્પમાદ– જામે; ને સામર્થ્ય પરમ પ્રતિભા ધર્મ સંન્યાસ ધામે,
છોડી યે મન વચ તનુ પહોંચતા પૂર્ણ ઠામે. ૧. ઈચ્છાગે કૃતયુત અને જ્ઞાની તે પ્રમાદી,
શાસ્ત્ર હાયે કૃતપટુ અતિ શ્રાદ્ધ ને અપ્રમાદી, સામગ્યે તે અનુભવ બલે ધર્મ સંન્યાસ સાધે, શિલેશીમાં પરમ પ્રભુને ભેગસંન્યાસ લાધે. ૨.
અનુટુપ ઈચ્છતા પ્રીચ્છતા જેગી, જને સાધક સીઝતા
મનંદન શુદ્ધાત્મ, પદને પામી રીઝતા ૩. ઈચ્છારંગી શ્રતાસંગી, સામગ શૃંગને;
પામી શ્રીમદ્ હરિભદ્ર, પામે મેક્ષ અસંગને. ૪. શુદ્ધ ચૈતન્યના સ્વામી, સહજાન્મ સ્વરૂપ તે;
સુયશા ભગવાન્ પામે, બ્રહ્માનંદ અનૂપ તે. ૫.
॥ इति महर्षि हरिभद्र'चार्य रचिते रित् वन्द्र मनुमन सुग्वनंदनेन भगवानदासेन + सुमनोनंदन बृहत्टी हानामविवेचनेन सप्राञ्च विवेचते ा योगदृष्टसच्चय शास्त्रे इच्छ. योगशास्त्रयोगसामर्थ्ययोगरूपत्रिभूमिकयोगस्वरूप.नरूपणाधिकार ।।
છે અને પ્રત્યેક અધિકારના પ્રાંત ઉક્ત વિષયના સારસંદેહ તેમજ પુષ્ટિરૂપે આ યોગદષ્ટિ કલશકાવ્યની નવરચના કરવાને મંદ પ્રયત્ન આ લેખક વિવેચનકાર કર્યો છે.
- આ લેખક વિવેચનકારે કરેલા આ વિવેચનનું નામ સુમનનંદની અહત ટીકા? રાખ્યું છે.