________________
મૂળ સ્તવનો
લેાહ કુધાતુ કરે. જે કંચન, તે પારસ પાષાણે રે; નિર્વિવેક પણિ તુમચે નામે, એ મહિમા સુપ્રમાણેા રે. ભાવે ભાવનિક્ષેપે મિલતા, ભેદ રહે કિમ જાણા રે, તાને તાન મિલે સ્યા અંતર, એહુવા લેાક ઉષાણા રે. પરમ સ રૂપી પારસરસસુ, અનુભવ પ્રીતિ લગાઈ રે; દોષ ટલે હાય દષ્ટિ સુનિ`ળ, અનુપમ એહુ ભલાઇ ૨. કુમતિ ઉપાધિ કુધાતુને તજીએ, નિરૂપાધિક ગુણુ ભજીએ રે; સોપાધિક સુખદુઃખ પરમારથ, તેહ લહે નવીરજીએ રે. જે પારસથી કૉંચન જાચું, તેડુ કુધાતુ નહાવે રે; તેમ અનુભવ-રસ ભાવે લેવો, શુદ્ધ વામન દન ચંદન શીતલ, દન ‘જ્ઞાનવિમળ' પ્રભુતા ગુણ વધે,
સરૂપે
જાસ
પરમાનંદ
શ્રી વીર્ જિનેશ્વર ચરણે મિથ્યા માહુ તિમિર ભય ઉમથ્ય વીરજ લેશ્યા સંગે,
વિભાસે રે;
વિલાસે રે.
૨૪ (૧) શ્રી આનંઘનજીનું કહેવાતું શ્રી મહાવીર જિન સ્તવન ( રાગ-ધન્યાસરી )
પાસ
લાગું, વીરપણુ તે માગું ; ભાગું, જિત નગારૂ' વાગ્યુ. રે. અભિસ`ધિજ મતિ અંગે રે; સૂક્ષ્મથૂલ ક્રિયાને રગે, યાગી થયે ઉમ`ગેરે. અસખ્ય પ્રદેશે વી અસખા, યાગ અંસખત કખે રે; પુદ્ગલગણ – તેણે લેશુ વિશેષે, યથાશક્તિ મતિ લેખે રે, ઉત્કૃષ્ટ વીરજને વેસે, યોગક્રિયા નિ પેસે રે; યેાગતણી ધ્રુવતાને લેશે, આતમશક્તિ ન ખેસે રે. કામ વીશે જેમ ભેગી, તેમ આતમ થયા ભોગી રે; સૂરપણે આતમ ઉપયાગી, થાય તેહુ અયેાગી રે. વીરપણુ તે આતમ-ઠાણે, જાણ્યું તુમી વાણે રે; ધ્યાન વિનાણે શક્તિ પ્રમાણે, નિજધ્રુવપદ પહિંચાણે રે. આલ અન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાગે રે. અક્ષયદર્શીન જ્ઞાન વૈરાગે, ‘આનંદઘન’ પ્રભુ જાગે રે.
પાસ૦
જુવે રે, પાસ૦
પાસ૦
પાસ
પાસ૦
વીર૦
વીર૦
વીર૦
વીર૦
વીર૦
વીર૦
વી૨૦
૩
૪
૧
ૐ
જ
h
૧
p
૪
પ
૬
9
[ ૫૧૭