________________
પર
યોગબિંદુ આદિ સૂક્તરત્નમંજૂષા
- મિથ્યાત્વ – ७९ जन्ममृत्युजराव्याधि-रोगशोकाद्युपद्रुतम् ।
वीक्षमाणा अपि भवं, नोद्विजन्तेऽतिमोहतः ॥७४॥
સંસારને જન્મ-જરા-મૃત્યુ-વ્યાધિ-રોગ-શોક વગેરેથી પીડિત જોવા છતાં, અત્યંત મોહના કારણે (જીવો) વિરક્ત થતા નથી. ८० कुकृत्यं कृत्यमाभाति, कृत्यं चाकृत्यवत् सदा ।
दुःखे सुखधियाऽऽकृष्टा, कच्छूकण्डूयकादिवत् ॥७५॥
(તેમને) દુષ્કાર્ય, સત્કાર્ય લાગે અને સત્કાર્ય, દુષ્કાર્ય લાગે છે. ખુજલીના રોગીને ખંજવાળમાં સુખ લાગે તેમ દુઃખમાં સુખબુદ્ધિથી ખેંચાય છે. ८१ यथा कण्डूयनेष्वेषां, धीर्न कच्छूनिवर्तने ।
भोगाङ्गेषु तथैतेषां, न तदिच्छा परिक्षये ॥७६॥
જેમ ખુજલીવાળાને ખંજવાળવાનું મન થાય, ખુજલીના નિવારણનું નહીં, તેમ આ જીવોને ભોગસામગ્રીનું મન થાય છે, ભોગેચ્છાના નાશનું નહીં. ८४ बडिशामिषवत् तुच्छे, कुसुखे दारुणोदये ।
सक्तास्त्यजन्ति सच्चेष्टां, धिगहो ! दारुणं तमः ॥७७॥