________________
४८
પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા
१९६ कंखिज्जइ जो अत्थो, संपत्तीए न तं सुहं तस्स ।
इच्छाविणिवित्तीए, जं खलु बुद्धपवाओऽअं ॥५७॥
જે વસ્તુની ઇચ્છા કરાય, તેની પ્રાપ્તિથી તેટલું સુખ નથી મળતું, જેટલું તેની ઇચ્છાના નાશથી મળે છે . એવો જ્ઞાનીઓનો प्रवाह छे. २१० तवसो अ पिवासाई, संते वि न दुक्खरूवगा णेआ।
जं ते खयस्स हेऊ, निद्दिट्ठा कम्मवाहिस्स ॥५८॥
તપથી તરસ વગેરે લાગે તે પણ દુઃખરૂપ નથી, કારણકે તે કર્મરોગના નાશના કારણરૂપે બતાવેલ છે. २११ वाहिस्स य खयहेऊ, सेविज्जंता कुणंति धिइमेव ।
कडुगाई वि जणस्सा, ईसिं दंसिंतगाऽऽरोग्गं ॥५९॥
રોગના નાશ માટે લેવાતા કડવા ઔષધ પણ લોકોને કંઈક આરોગ્યનો અનુભવ કરાવતા હોવાથી સુખ જ આપે છે. २१४ सो हु तवो कायव्वो, जेण मणो मंगुलं न चिंतेइ ।
जेण न इंदिअहाणी, जेण य जोगा ण हायंति ॥६०॥
તેવો તપ કરવો કે જેથી મન દુર્થાન ન કરે, જેનાથી ઇન્દ્રિયની હાનિ ન થાય, જેનાથી સંયમયોગો સીદાય નહીં. ८४८ चिअमंससोणिअस्स उ, असुहपवित्तीए कारणं परमं ।
संजायइ मोहुदओ, सहकारिविसेसजोएणं ॥६१॥