SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ अप (प्प) डिलद्धसम्मत्तरयणपडिलंभ - अप्रतिलब्धसम्यक्त्वरत्नप्रतिलम्भ (नि.) (પૂર્વમાં પ્રાપ્ત એવા સમ્યત્વરત્નની સંપ્રાપ્તિ 2. નહીં પ્રાપ્ત થયેલા વિપુલ કુળમાં ઉત્પન્ન થયેલું) મા (5) ઉત્તેરસ - ગપ્રતિક્લેશ્ય (ત્રિ.) (અસાધારણ મનોબળવાળા, અતુલ્ય મનોવૃત્તિવાળા) ઔપપાતિક આગમસૂત્રમાં લખેલું છે કે, શ્રમણો અપ્રતિમ મનોવૃત્તિવાળા, શાન્ત અને જિતેન્દ્રિય વૃત્તિવાળા થઈ પ્રભુ દ્વારા પ્રરૂપિત નિગ્રંથ પ્રવચનને સામે રાખીને વિચરનારા હોય છે. અર્થાત તેઓ સ્વચ્છંદાચારી મનોવૃત્તિવાળા ક્યારેય નથી હોતા. અપ () ડિક્લેદન - અપ્રત્યુવેક્ષT (1) (પડિલેહણ ન કરવું તે, પાસે રહેલા શવ્યાસનાદિનું દૃષ્ટિથી નિરીક્ષણ ન કરવું તે) સાધુ-સાધ્વીજી ભગવંતો પોતાની પાસે રહેલા શયા-સંથારો, આસન, કંબલ, પાત્ર વગેરે ઉપધિનું પ્રતિદિન બે વાર પડિલેહણ કરે છે. એ રીતનો તેમનો જીવદયામૂલક આચાર છે. તેમ શ્રાવક પણ પોતાના ઘરે દુકાને યથાયોગ્ય જયણા પાળવાના હેતુથી નિરીક્ષણ કરે, પ્રત્યુપેક્ષણ કરે એવો શ્રાવકાચાર છે. અપ () ત્રેિદUTIણીત - ગપ્રતિન્નેવનાશીત (ત્રિ.). (દષ્ટિ પડિલેહણા ન કરવાના સ્વભાવવાળો, જોયા વગર ચાલવાની કુટેવવાળો). સાધુ ભગવંતો રસ્તે ચાલતા દૃષ્ટિને નીચી રાખી રસ્તામાં રહેલા જીવ જંતુઓની જયણા પાળતા હોય છે. એટલા માટે જ તેઓ એક ગામથી બીજે ગામ વિહાર કરવાના અવસરે ધરતી પર અજવાળું થાય અને જીવાદિ સ્પષ્ટ દેખાય તેમ ચાલતા હોય છે. મા () ડિદિય - પ્રતિરિd (પ્રત્યક્ષ) ત (ત્રિ.) (જીવરક્ષાના હેતુથી દષ્ટિએ કરી અનિરીક્ષિત-ન જોયેલું, જયણાપાલનના હેતુથી પડિલેહણા ન કરાયેલું) જૈનધર્મનું લક્ષણ અહિંસા છે. અર્થાતુ જીવદયામૂલક છે. સ્થૂલ જીવોને તો સહેલાઈથી જોઈ શકાય છે અને તેને કિલામણા ન થાય તેમ વર્તવામાં મુશ્કેલી નડતી નથી, પણ જે સૂક્ષ્મજીવો છે તેની જયણા પાળવા માટે ઉપયોગપૂર્વક દૃષ્ટિ પડિલેહણા કરવી પડે. તેમ જો ન કરાય તો જીવરક્ષાનો હેતુ માર્યો જાય છે. માટે સાધુ અને શ્રાવકે મહત્તમ જયણા પાળવી જોઈએ. अप (प्प) डिलेहियदुप्पडिलेहियउच्चारपासवणभूमि - अप्रत्युपेक्षितदुष्प्रत्युपेक्षितोच्चारप्रश्रवणभूमि (स्त्री.) (પૌષધાદિમાં ઝાડો-પેશાબ પરઠવવાની ભૂમિનું જીવરક્ષાર્થે સારી રીતે નિરીક્ષણ ન કરવાથી લાગતો દોષ, શ્રાવકના અગિયારમાં વ્રતનો ત્રીજો અતિચાર) ઉપાસકદશાંગસૂત્રમાં શ્રાવકના વ્રતોની વિચારણા કરાયેલી છે. તેમાં લખ્યું છે કે, શ્રાવક પૌષધવ્રતમાં હોય ત્યારે તે પોતાના ઠલ્લા માત્રાની અર્થાત, ઝાડા પેશાબને વિસર્જિત કરવાની જગ્યાને સારી રીતે જોઈ લે. જ્યાં જીવાકુલ ભૂમિ ન હોય ત્યાં જ પરઠવે. જો દૃષ્ટિથી તે ભૂમિનું નિરીક્ષણ ન કર્યું હોય અને મળ મૂત્રાદિ વિસર્જિત કરે તો તેને ઉપરોક્ત અતિચાર લાગે છે. अप (प्प) डिलेहियदुप्पडिलेहियसिज्जासंथारय - अप्रत्युपेक्षितदुष्प्रत्युपेक्षितशय्यासंस्तारक (पुं.) (પૌષધવ્રતમાં પાથરવાનો સંથારો ન પડિલેહવાથી કે સારી રીતે ન પડિલેહવાથી લાગતો દોષ, અગિયારમાં વ્રતનો પહેલો અતિચાર) આચારાંગસૂત્રની ચૂર્ણિ વગેરે ગ્રંથોમાં જણાવ્યું છે કે, જીવરક્ષાના હેતુથી શ્રાવકે પૌષધવ્રતમાં શય્યા આસનાદિનું પડિલેહણ ન કર્યું હોય અથવા અન્યમનસ્કપણે પડિલેહણ કર્યું હોય અથતિ, સારી રીતે પ્રતિલેખન ન કર્યું હોય તો તેને પૌષધવ્રતનો પ્રથમ અતિચાર યાને દોષ લાગે છે. મા () ત્રેિષિTI - ગણિતિપઝા (જ.) (પડિલેહણ કર્યા વગરના પીંછી, ઘૂંટણ અને કોણી નીચે રાખવાનો ચાકળો, ઓશીકે, ગાલ મસુરીયું અને આસનક્રિયા-કંબલાદિ આ પાંચેય વસ્તુઓ) ૩પ (m) fપત્રોકથા - મuતનોકતા (સ્ત્રી.) (અનુકૂળતા) 435
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy