SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ તથા ભાષાંતર સહિત પ્રકા. શ્રી જૈન ધર્મપ્રસારક સભા, ભાવનગર. દાદર જૈન જ્ઞાનમંદિર, પુસ્તક નં. 20. સંજ્ઞા : લોક પ્ર., કાલલોક = કા. લો. સર્ગ = સ. પૃષ્ઠ = પૃ. 50. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિરચિત विशेषावश्यक भाष्य પ્રકા. લાલભાઈ દલપતભાઈ, ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ-૯. સંજ્ઞા : વિશેષા. ભાગ = ભા. 51. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત શ્રી વીતરા-મહાવ-તોત્ર (મૂલમાત્ર) અન્યયોગ વ્યવચ્છેદ અને અયોગ વ્યવચ્છેદ કાત્રિશિકાઓથી સહિત સંપાદક : મુનિ ચરણવિજય પ્રકાશક : શ્રી આત્માનંદ જેનસભા, ભાવનગર સંજ્ઞા : વી. મહા. સ્તો. અન્ય. વ્ય. અયોગ. વ્ય. 52. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત श्री वीतरागस्तवः ('श्री वीतरागस्तोत्रम्) શ્રી પ્રભાનંદસૂરિ કૃત વિવરણ - શ્રી સોમાદયણિકૃત અવચૂર્ણિ સહિત (પ્રત) પ્રકાશક : કેશરબાઇ જ્ઞાનમંદિર, પાટણ સંપાદક : પૂ. આ. શ્રી રામચંદ્રસૂરિ શિષ્ય મુનિ કાંતિવિજય (પાછળથી પંન્યાસ) (દાદર જ્ઞાનમંદિર, પ્રત નં. 398) સંજ્ઞા : વી. સ્વ. વિવ=વિવરણ અવ અવચૂર્ણિ પ્ર=પ્રકાશ. શ્લો. =શ્લોક. 53. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત वीतरागस्तव સવિવેચન : સકાવ્યાનુવાદ ગુજરાતી-વિવેચન-કાવ્યાનુવાદ કર્તા - ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા (M.B.E.S.) પ્રકા, શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડળ, અમદાવાદ, સંજ્ઞા : કાવ્યાનુવાદ 54. પં. શ્રી મુક્તિવિજયજી ગણી વિરચિત શબ્દરત્નમહોદધિ કોષ (ભાગ-૧/૨). (દાદર જ્ઞાનમંદિરનાં પુસ્તકો) સંજ્ઞા : શ. મહોદધિ 55. શ્રી પુષ્પદંત-ભૂતબલિ પ્રણીત શ્રી વીરસેનાચાર્ય રચિત ધવલા ટીકા સહિત षटखण्डागम ન. સ્વા. પ્રા. વિ. પૃ. 164 56. શ્રી દેવસુંદરસૂરિ શિષ્ય શ્રી ક્ષેમકરગણિ પ્રણીત षट्पुरुषचरित (સંસ્કૃત પ્રત) પ્રકાશક : દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ, સુરત. (શ્રી અમરેન્દ્રસાગરજી પુસ્તક સંગ્રહ જૈન ઉપાશ્રય, સાંતાક્રુઝ, મુંબઇ, પ્રત નં. 364). 57. શ્રી હરિભદ્રસૂરિ કૃત षोडशक-प्रकरण ન, સ્વા. સં. વિ. પૃ. 293 58. શ્રી આત્મારામજી મ. વિરચિત સત્તરભેદી પૂજા 59. ગણધર ભગવાન શ્રી સુધર્મસ્વામી સૂત્રિત श्री समवायाङ्गसूत्रम् नवाङ्गी टीकाकार श्रीमदभयदेवसूरि विरचित ટોપેતમ્ (પ્રત) પ્રકા. આગમાદય સમિતિ, મુંબઇ. (દાદર જ્ઞાનમંદિર, પ્રત નં. 6) સંજ્ઞા : સમવાય 1. મૂળ નામ શ્રી વીતરાસ્તવ છે. છપાયેલ પ્રતમાં શ્રી વીતરાજ સ્તોત્રમ્ એવું નામ આપેલ છે. અરિહંતના અતિશયો 23
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy