SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શન પૃ. પર મૂલ્ય રૂ. 100 પ્રવચનકાર :- પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા સમ્યગ્દર્શનને જ પ્રવચનનું કેન્દ્ર બિંદુ બનાવી જગત સમક્ષ રજૂ કરનાર મહાપુરમાં જુદા જુદા સમયે આપેલા વિવિધ પ્રવચનોના અંશો સંગ્રહિત કરી આ ગ્રંથમાં પ્રકાશિત કરાયાં છે. રામાયણનો રસાસ્વાદ - પૂ.પ00-મૂલ્ય રૂા. ૭પ પ્રવચનકાર :- પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા અમદાવાદના પ્રમાભાઈ હૉલમાં જન - અનાથી ભરચક સભામાં લાગલગાટ 2 3 રવિવાર સુધી કરેલા ‘રામાયણમાં સંસ્કૃતિના આદર્શ' વિષયક પ્રવચન કી રામાયણ મહાકથાને આવરી લતા ભાગનું એક જ વાલ્વમરૂપ પ્રકાશન. મૃત્યુની મંગળ પળે - સમાધિની સાધના પૃ.૪પર -મૂલ્ય રૂા. પ0 સંપાદક :- પૂ. આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ છેલ્લા શ્વાસ સમાધિપૂર્વક મૂકવા માટે જીવનમાં સમતા સિદ્ધ કરવી પડે છે. તે માટેની માર્ગદર્શક ચાવીઓ આ પુસ્તકના માધ્યમથી દર્શાવી છે. જૈન શાસનના સમાધિસિંધુ મહાપુરુષ સુરિરામ ! તદુપરાંત અન્ય પણ મહાત્માઓના પ્રરણાપત્રાનો આ સંગ્રહ હરકોઈને અમૂલ્ય કલ્યાણમિત્રની ગરજ સારશે. નવપદ ઉપાસના પૃ. ૪૫ર-મૂલ્ય રૂા. પ0 પ્રવચનકાર :- પૂ. આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ ‘દશાપોરવાડ સોસાયટી સંધ ના આંગણે વિ. સં. 2051 માં નવપદ ઉપર અત્યંત તાત્ત્વિક વિવેચન યુક્ત પ્રભાવક પ્રવચન કરાયાં હતાં. તેનું સંકલન કરી અત્યંત રીત પ્રકાશિત થયું છે. પ્રવચનનું પ્રતિબિંબા પૃ.૧૨૮-મૂલ્ય રૂા. પ0 પ્રવચનકાર :- પૂ. આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ પૂજ્યશ્રીના પ્રભાવક પ્રવચનામાંથી અંશો ગ્રહણ કરી અલગ-અલગ વિષયવાર વિભાજિત કરી સુંદર ઢબથી રજૂ કરાયાં છે. કે જે વાંચતા પ્રવચનમાં બેઠા હોઈએ એવો આભાસ થવા સાથે સંપરુચિજીવોને તાત્ત્વિક જ્ઞાનની પ્રાપ્તિ થશે. સન્માર્ગ (પાક્ષિક ગુજરાતી આવૃત્તિ) આજીવન લવાજમ રૂા. પ00 પરમાર્થ પ્રવાચક પૂ. આ. શ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના પ્રભાવક પ્રવચનશો, પ્રવચન પ્રભાવક પૂ. આ. શ્રી વિજય કીર્તિયશ સૂરીશ્વરજી મહારાજાના પ્રેરણાદાયી પ્રવચનો. શાસનના સાંપ્રત પ્રશ્રોના માર્મિક માર્ગદર્શના. જિનવાણીનો સંકલપમાં રસાસ્વાદ વગેરે અનેક રેગ્યુલર કોલમ લઈ નિયમિત પ્રકાશિત થતું પખવાડિક, જ્ઞાન જિજ્ઞાસુ સન્માર્ગ પ્રમીઓ માટે અત્યંત ઉપકારક બની રહ્યું છે. . ડા.
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy